Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ મિત્રમૈત્રી. કારણ છે તેમ છતાં કદાચ પૈસાને સંબધ કરે પડે તે પણ પૂર્ણ પ્રમાણિકતા રાખવી. પિતાની ભાવના શુદ્ધ હોવી જોઈએ. બાકી નિર્ગુણ મિત્રે કરવાથી સ્વપરને કેઈ જાતને લાભ થતું નથી અને તેજ પ્રમાણે સ્વપર કાર્યની સિદ્ધિ પણ થતી નથી. ગપાટીઆ મિત્રે ઘણું, ઘણું માછલા મિત્ર; ગુણોઠી વણ મિત્રતા, કદી ન હોય પવિત્ર, ૧૦૦ વિવેચન –આ વિશ્વમાં અનેક પ્રકારના ગપાટા, નકામી વાત કરનારા ઘણા મિત્રે થાય છે. ગપાટાં મારવાથી પરસ્પર કોઈનું શુભ કરી શકાતું નથી ત્યારે ગપાટા મારવાની શી જરૂર છે? ગપાટાં મારવાથી વિકથામાં ચઢી જવાય છે અને તેથી દેશ, કેમ, ધર્મ, કુટુંબ આદિની સેવા કરી શકાતી નથી. ગપાં મારનારા મિત્રોથી અસત્યમાર્ગમાં–અધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. જે મિત્રો ગપાટાં મારવાની વૃત્તિથી દૂર રહેતા હોય અને વિશ્વમાં કંઈ શુભજીવનપ્રવૃત્તિ કરવા ઈચ્છતા હોય તે જ ખરા મિત્ર છે. વિશ્વમાં માજ અમાં જીવન ગુજારવું અને સમાજ, દેશ, સંઘ વિગેરેની સેવાભક્વિમાં ભાગ લેતાં ખચકાવું એવી વૃત્તિવાળા ઘણા મિત્ર હોય છે. મેજીલા, શેખલા મિત્રની સંગતિથી આત્મા, મન, ધન, વિદ્યા, સત્તા વગેરેને પરમાર્થમાં ઉપયોગ થતું નથી. માછલા શેખીલા મિત્રોની સંગતિથી દેશની, રાજ્યની, ધર્મની, સંઘની પ્રગતિ કરી શકાતી નથી. જે મનુષ્ય માજશેખમાં પીને જીવન ગાળે છે તેઓના જીવનથી અને કશે લાભ થતું નથી. માટે માછલા, શેખલા મિત્રેથી દુષ્ટ હુણ વ્યાસને વગેરેમાં ફસાવાનું ન થાય તે માટે ખૂબ ચેતીને ચાલવાની જરૂર છે. જેઓ ગુણેથી પરસ્પર ગેષ્ઠી કરે છે તે ખરા મિત્રે છેગુણની શક્તિની પરસ્પર શુદ્ધ પ્રેમ અને નિષ્કામભાવે આપ લે કરવી, એજ સત્યમિત્રનું લક્ષણ છે. માટે ગુણગોષ્ઠીવિનાની મિત્રતા કદી પવિત્રં રહેતી નથી એ દઢ નિશ્ચય કરીને મિત્રોને મેળવવામાં ગુણેથી ઉપયોગી બનવું જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171