________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
G
નીંયા મનુષ્યની દાસ્ત્રોમાં સદ્ગુણી મનુષ્યને પાપના છાંટા લાગ્યા વિના રહેતા નથી; તેઓની મિત્રાચારીના માર્ગમાં ગુલામનાં ફુલો પણ આગળનાં ઝુલે ઉગ્યા વિના રહેતાં નથી, અને પરિણામે ય છે. કૃષ્ણ સર્પ, સમાન દુજૈન મિત્રોથી મૃત્યુ થાય
તે.
8
आडो खलभुजंगस्य, विपरीतो वधक्रमः अन्यस्यदशति श्रोत्र मम्यः प्राणैर्वियुज्यते ॥
મા ભુજ ‘ગના વિપરીત વક્રમ છે. ખલ ભુજંગ અન્યના કાનમાં ડસે છે અને અન્ય મનુષ્ય પ્રાણાથી મૂકાય છે.સર્પની પેઠે કેટલાક મનુષ્ય એવા હોય છે કે તે સામાન્ય સખતમાં કલેશ થતાં અત્યંત વૈરને ધારણ કરે છે. તેઓ સની પેઠે મનમાં ડૅશ રાખીને જ્યારે ભાગ મનો તે વૈર વાળ્યા વિના રહેતા નથી. હાંસી મશ્કરી જેના પ્રસગેથી પણ સર્પ જેવા મિત્ર મનમાં અત્યંત વૈર ધાર કરો અને પાવમાં પ્રયાણ કરતાં પણ વૈર લેવાના મનમાં સ’કલ્પ રણ કરીને મરે છે, સમરાક્રિય રાજા અને અગ્નિશમાં બ્રાહ્મણનુ સોમાલિક બૈર પર ચરિત્ર વાંચવા લાયક છે. સમરાદિત્ય રાજાના અપમાં વરનો ખ્રિ’દું નથી ત્યારે અગ્નિશો વેર લેવાને દૃઢ સ’કલ્પ ો છે. વથી અવતારો મહીને તે સમરાદિત્યના જીવને મારે છે. આ પ્રમાણે કેટલાક ાવ સુધી વૈરની પરપરા વૃદ્ધિ પામે છે. આત્મજ્ઞાન ગ મ ચારિત્રથી સમરાદિત્ય રાજાનો માન્ન થાય છે અને અગ્નિ
સનિ જીમ આ સ’સારમાં પરિભ્રમણ કરે છે. અતિવેરી મનુષ્ય વાતાતાં ઘેરી બની જાય છે. તેમાં તેમની પ્રકૃતિજ દોષીભૂત છે. તેવા વગર પણ સમા ચિતવવી જોઇએ. શ્રી મહાવીરપ્રભુએ અતિ કોપી ડ ટીશિક સપને પ્રતિમાધ્યા હતા. શ્રી મહાવીર પ્રભુએ પ્રસપર વૈણાટક અને મનુષ્યોને પ્રતિબધી તેઓને પરસ્પર મિત્ર તાળા હતા. મા કાઇમાં તેત્રા મહાપુરૂષોની ખામીથી અતિ વૈરી થાંત કરવાનું કાય કઠીન થઈ પડયુ છે. વૈરી મનુષ્યે અશુભ
For Private And Personal Use Only