________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કર્તવ્ય કાર્યો કરે છે તેનું જ્ઞાન કરતા નથી. સમજ્યા વિના અન્વેની દેખાદેખી પ્રવૃત્તિ કરે છે. શૂન્ય બુદ્ધિવાળા છે અસ્થિર બુદ્ધિવાળા છે. વિચારશૂન્ય છે તે અંધ ગણાય છે, એવા અધેની મિત્રતા કરવી ન જોઈએ, કારણ કે તેવા અધથી અનેક બાબતમાં પિતાને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અત્યંત પક્ષપાતી, કદાગ્રહી અને બન્ને બાજુએની દલીલને વિચાર કરવા શક્તિમાન નથી તેવા મનુષ્ય એકતરફી વિચારાચારને સેવનારા હોય છે તેથી તેઓ કાણુ ગણાય છે. એકાંત પક્ષપાતી મનુષ્ય એક બાજુ દેખી શકે છે અને બીજી બાજુ દેખી શકતા નથી તેથી તેઓની મિત્રતાથી કઈ બાબતની બને બાજુઓનું જ્ઞાન થતું નથી. આ પ્રમાણે ગણાવેલા અંધા, લુલા કાણીયા મનુષ્યમાં અનેક અપલક્ષણને વાસ થાય છે તેથી તેઓની મિત્રતા કરનારને પણ તેઓનાં અપલક્ષણને લાભ મળે છે અને તેથી દુઃખી દુર્ગણ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યની મિત્રતા કરતાં ચેતીને ચાલવું જોઈએ. જે મનુષ્ય નિર્દય છે તેવા નિર્દયી જનની મિત્રતા ન કરવી જોઈએ. નિર્દયી મનુષ્ય પ્રેમી-ન્યાયી હતા નિથી. નિર્દયી મનુષ્યના હૃદયમાં પ્રભુને વાસ હોતું નથી તેથી તેઓ કઈ વખતે મિત્રનું પણ ખૂન કરતાં ખચકાતા નથી તેમજ મિત્રનું બૂર કરતાં જરા માત્ર વિચાર કરી શકતા નથી. માટે નિર્દયી જનની મિત્રતાને નિષેધ કરવામાં આવ્યું છે.
અતિ વિનયી અને અતિ આચારમાં કપટ હોય છે તેથી પરીક્ષા કરી મિત્ર કરવા જણાવે છે.
અતિ વિનવી મીઠા અતિ, અતિ આચારી જેહ કપટી ન તે જાણુ, મિત્ર ન કરવો એહ. ૩૬
વિવેચન-ગુરૂ મહારાજ કહે છે કે જે અતિ વિનય કરનારે છે, વળી જે અતિશય હદબહાર્મીઠું મીઠું બોલે છે, અને જે હદબહાર ધિમે કિયાએ કર્યા કરે છે, તેવા મનુષ્યના હૃદયમાં પા૫ અને કરંટ વિલ હેય છે. તેઓની રહેણી કરણી, દાંભિક હોય છે. તેઓના
વિચારમાં દગા અને પ્રપંચ રહેલા હોય છે. માટે એવા
For Private And Personal Use Only