________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ . આવે છે ત્યાં ખરી સાત્વિા , ખરો ને મટે છેજેના વિચાર આચાર નીચે લખ્યા મુજબ ક્રોસ છે.
જણાવવાનું ખરું કાકી, ત્યજાવાનું બુરું બાકી ભજાવાની પ્રભુ ભકિત, ખરે એ પ્રેમ પ્રેમીને,
ત્યાંજ સજજન મિત્રતાના સુશોભિત અને સુવાસિત મુખ્યત્રી સુગધી માફક કીતિ જગમાં ફેલાઈ રહે છે.
જેનાથી ગુણની ગોઠડી થાય છે, અહંતા અને મમતાના ભેદે વિસરાય છે. વિશ્વમાં સદગુણેની આપ લે થાય છે તે ખરા મિત્ર જાણવા. જેઓ પ્રાણ પડે તે પણ પરસ્પરના વિશ્વાસ ઘાત કરતા નંથી, પરસ્પર સુગંધી પુષ્પ સમ ગુણેની સુગધ આપ્યા કરે છે તેઓ ખરા મિત્ર જાણવા. જેઓ દેવગુરૂના ખરા ભક્ત છે, પ્રભુની સાથે પ્રીતિને તારતાર સાંધે છે તેઓ સત્ય મિત્ર છે, કારણ કે વિશ્વ જીનું કલ્યાણ કરવા તેઓ સમર્થ બને છે. પરસ્પરને એક વ્યાપારમાં એક વસ્તુ માટે સ્વાર્થની મારામારી થવાની હૈય, પરસ્પર મિત્રને એક સ્ત્રી પરણવા માટે ઉમેદ હોય, પરસ્પર મિત્રને એક ઘર મેિળવવા સ્પર્ધા થતી હોય ત્યાં જે પિતાના સ્વાર્થ ત્યાગ કરીને મિત્ર માટે માર્ગ ખુલ્લો કરી આપે છે તે સત્ય મિત્ર જાણ. સુગંધિત પુષ્યને તેની ડાળીથી જુદું પાડવામાં આવ્યું હોય છતાં તે જુદું પાડનારો સુધિત કરે છે તેમ સાજન મિત્ર પિતાના મિત્રે માટે અને યાત્રા કરે છે, અને સિને તેઓના ત્રામાં સહાધ્યાપક
છે. શિની નિકાસને મરી પડામાં તે આ માવતે વણી તેમજ શિવની અછાંભ છિને નાશ કરવા તે હું બને તેટલું કરીને જીવ શિવ શ્રવે છે. શાખા અા મિત્રની ચિતામણિ વિનાની ધકે પ્રાપ્તિ થી દુર્લભ છે. કમ્ફનીવાલ્મણની પેઠે મસોિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. હવામાં અનેક પ્રકારની ચિતા થઈ હોય છે તેને મિત્ર શાંત કરે છે. હૃદયની સાથે મને મારીને ગુણગ્રાહીતી પુષ્ટિ કરે છે તેવા જિના અગમાં પ્રવેશ ફરતાં ગાઈ કામરણમતું નથી,
For Private And Personal Use Only