________________
૩૪
મત્રચિંતામણિ
આ વ્યાખ્યા મૂળભૂત ઘટનાને સંગત કરનારી છે, એટલે તેના ખાસ નિર્દેશ કરવામાં આન્યા છે.
નાઇમાંથી રજસ, સત્ત્વ તથા તમમ્ એ ત્રણ ગુણાની ઉત્પત્તિ થઈ અને તેમાંથી સર્જન, સ્થિતિ અને સ'હાર નામની ક્રિયા શરૂ થઈ. તેના આધિપત્ય ધરાવનારાં દૈવી તત્ત્વ (Divine forces) અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર કહેવાયા. તેમણે આ સૃષ્ટિની અદ્ભુત લીલાના વિસ્તાર કર્યો.
શિવપુરાણ-વિઘેશ્વરી સહિતામાં કહ્યું છે કે
प्रो हि प्रकृतिजालस्य संसारस्य महोदधेः ।
नवं नावान्तरमिति प्रणवं
વર્તુળુંયા: || ૧૦~~? ||
प्र प्रपंचो न नास्ति वो युष्माकं प्रणवं विदुः । प्रकर्षेण नयेद् यस्मान् मोक्षं वः प्रणवं विदुः ॥ १०-५॥ (૧) પ્ર-પ્રકૃતિની લીલારૂપ સ’સારસાગર, તેને માટે નવ એટલે નૌકા સમાન તેથી પડિત પુરુષા તેને પ્રભુવ કહે છે.
(૨) અથવા કાર પાતાના જપ કરનારને એમ કહે છે કે, ૬ = પ્રપંચ, મૈં = નથી, = = તમને તમારા માટે. હૈ ઉપાસકા ! હવે તમારા માટે સ સારતા કાઈ પ્રચ નથી. તાત્પ કે તમે સ ંસારસાગર તરીને જરૂર પાર ઊતરી જવાના, તેથી પશુ પ તિ પુરુષો પ્રણવ કહે છે
T
(૩) અથવા જે ગ–પ્રકષ`પણે, જ્ઞ—નયેત્–મેક્ષ પ્રત્યે લઈ જાય છે, વઃ-તમને ઉપાસકાને તે પ્રણવ. તાત્ક્ષય કે ૐકાર તેના બધા ઉપાસકોને બળપૂર્વક મેક્ષ સુધી પહોંચાડનારા હાઈને તેને પતિ પુરુષ પ્રણવ કહે છે.
આ સિવાય બીજી પણ કેટલીક વ્યાખ્યા આ પ્રકારે થયેલી છે.