Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 366
________________ ૩૪૮ મત્રચિંતામણિ પ્રકટાવીને, તેમજ જોઈએ. તે માટે નાહી ધાઈને તથા ઘીના દીપક સુગંધી ધૂપ કરીને આ ગણુના કરવી પ્રાતઃકાળના સમય તથા પૂર્વ કે ઉત્તર દિશા ઉત્તમ છે. જો ઈ કારણસર પ્રાતઃકાલમાં ગણના ન થઈ શકે તે સૂતાં પહેલાં કરી લેવી જોઈએ. આ સ્તાત્ર વધારે ગાથાનાં પણ મળે છે, પરંતુ મૂલ રચના પાંચ ગાથાની છે અને અમારા અનુભવ પણ આ પચગાથામય સ્તૂત્રને જ છે. જેએ આ સ્વેત્રની નિયમિત ગણના કરે છે, તેમને કાર્ય ઉપસ્થિત થયે માત્ર ત્રણ વાર સ્મરણ કરવાથી પણ ઈચ્છિત લાભ થાય છે. : આ ‘મંત્રચિંતામણિ' ગ્રંથને ત્રીજો ખંડ અહીં પૂરા થયા અને તે સાથે ગ્રંથ પણ સમાપ્તિને પામ્યા.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375