Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 361
________________ આપત્તિનિવારક અદ્દભુત સ્તાત્ર ૩૪૩ ઉવસગ્ગહર' સ્ત ઉવસગ્ગહર. પાસ, પાસ' વામિ કમ્મઘણુમુક્ષ્મ, વિસહર–વિસ–નિન્નાસ, મંગલ–કાણુ—આવાસ. ૧ વિસદ્ધરસ્ફુલિંગમાં, કંઠે ધારેઈ જો સયા મણુએ; તસ્સ ગહ—રાગ-મારિકૢ જશ જતિ ઉસામ. ૨ ચિટ્ઠઉ દૂર મતા, તુજઝ પણામે વિ મહુલ હેઈ; નરતિએિસ વિ જીવા, પાતિ ન દુઃખ-દોગÄ. ૩ દુહુ સમ્મત્તે લઢે, ચિંતામણિ—કલ્પપાયવમ્ભહિએ; પાવ`તિ અવિશ્વેણુ, જીવા અયરામર ઠાણુ. ૪ *અ સોંઘુએ મહાયસ, ભક્ત્તિમ્ભર નિમ્બ્લરેણુ હિયએણુ; તા દેવ ડિજજ ખાહિં, ભવે ભવે પાસ જિષ્ણુચ’દ! પ અથ સલના જેએ ઉપસને દૂર કરનાર છે, પાર્શ્વ નામના યક્ષથી સેવાયેલા છે, કસમૂહથી મૂકાયેલા છે, વિષધરનુ વિષ નાશ કરનાર છે અને મંગલ તથા કલ્યાણના ધામ છે, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું, ૧ • નિસહરકુલિંગ ’ નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મત્રને જે મનુષ્ય નિત્ય કંઠમાં ધારણ કરે છે, તેના ગ્રહચાર, રાગા, મહામારી અને દુષ્ટ જવા (તાવ) ઉપશમને પામે છે, અર્થાત્ શાંત થઈ જાય છે. ૨. એ મંત્ર તા દૂર રહેા, પણ તમને કરાયેલા નમસ્કાર પણ ઘણા લાભ આપનારા થાય છે. તેનાથી મનુષ્ય કે તિય ચ

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375