Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ ઉ. : બે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, પ્ર. ૧૭૧. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : છપ્પન, જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫. દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. 1. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર, પ્ર. ૧૭૨. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯. પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિજાતિ, વૈક્રીય-આહારક-તેજસ - કાર્પણ શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. પ્ર. ૧૭૩. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકનાં સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં. : છવ્વીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧ મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. વેદનીય-૧ : શાતાવેદનીય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૧ : ત્રસનામ કર્મની ૧, યશનામ કર્મ. પ્ર. ૧૭૪. : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. અનિયટ્ટિ ભાગપણગે ઈગેગહીણોદુવીસવિહબંધો ! પુમ સંજલણ ચė કમેણ છેઓ સત્તર સુહુમે | ૧૧ || Jain Education International ૧૧૫ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172