Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 139
________________ સ્થાવર-૪ : સ્થાવર, દુર્ભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૪૩. કષાય પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ કઈ ? 6. : ત્રીસ, દર્શનાવરણીય-૩ : નિદ્રા, નિદ્રા, પ્રચલા પ્રચલા, સિદ્ધી. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મોહનીય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. 1 નામ-૭ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧. પિંડપ્રકતિ-૬ : તિર્યંચગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, છેલ્લા ત્રણ સંઘયણ. પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ, ગોત્ર-૧ નીચગોત્ર. પ્ર. ૨૪૪. : યોગ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ કઈ ? ઉ. : અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, નિદ્રાદ્ધિક, ૪ દર્શનાવરણીય. વેદનીય-૧, નામ-૩૧, અંતરાય-૫. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૫, ત્ર-૪, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૯ : ઔદારીક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિમણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૪૫. : અયોગ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બાર, આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્તિ, સુભગ, આદેય, યશ. પ્ર. ૨૪૬.: અનંતાનુબંધી કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : નવ. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ. સ્થાવર-૧ : સ્થાવર નામ કર્મ. ૧૩૦ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172