Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 140
________________ પ્ર. ૨૪૭. : મિશ્ર મોહનીય (અવિરતિ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ૨૪૮. : અપ્રતયાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સત્તર. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવ૨-૩ : દુર્ભાગ, અનાદેય, અયશ. 0. પ્ર. ૨૪૯. : પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ? કઈ ? ઉ. : આઠ. મોહનીય-૪ ઃ પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ તિર્યંચગતિ, પ્રત્યેક-૧ ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૫૦. : પ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્વી. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૫૧૮ : અપ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર. ૨૫૨. : અપૂર્વક૨ણ ગુણ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ • હોય છે ? કઈ કઈ ? ઉં. : છ. મોહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્ર. ૨૫૩, : બાદર કષાય (અનિવૃત્તિકરણ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છ. મોહનીય-૬ : સંજ્વલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર. ૨૫૪. ઃ સૂક્ષ્મ કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ઉ. : એક, મોહનીય-૧ : સંજ્વલન લોભ. Jain Education International ૧૩૧ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172