Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 170
________________ ઉં. : છવ્વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પદી વિચ્છેદ વાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૨ : નવમાના પહેલા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : બાવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૩૨ : નવમાના બીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એકવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૪. : નવમાના ત્રીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૨ બંધાય છે.(૨)બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૫. : નવમાના ચોથા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : ઓગણીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે.(૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૬. : નવમાના પાંચમા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : અઢાર. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૭ બંધાય છે. પ્ર. ૪૪૭. : દશમા ગુણસ્થાને ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. :સત્ત૨. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. Jain Education International ૧૬૧ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172