Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 137
________________ ઉદયમાંથી ક્ષય થાય છે ? કઈ કઈ ? ઉ. : બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્ર. ૨૩૫. બારમાં ક્ષણમોહના અંત સમયે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ? ઉ. : પંચાવન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૩૬. બારમાના અંત સમયે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫. પ્ર. ૨૩૭. નવી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ દાખલ થાય છે ? ઉ. : એક. નામ-૧ : જિનનામ કમ. પ્ર. ૨૩૮. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બેતાલીસ. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તેજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. તિત્યુદયા ઉરલા થિર ખગઈદુગ પરિત્તતિગ છ સંઠાણા અગુરુલહુ વન્ન ચ નિમિણ તેય કમ્માઈ સંઘયણ ૨૧ | દૂસર સૂસર સાયાસાએગયર ચ તસવચ્છઓ . બારસ અજોગિ સુભગાઇજ્જ, સંનયર વેણિયે || ૨૨ || તસતિગ પણિદિ મણયાઉ ગઈ જિણવ્યંતિ ચરિમ સમયંતો ! ભાવાર્થ : | જિનનામના ઉદયથી, ઔદારીક દ્વિક, અસ્થિર દ્રિક. વિહાયોગતિ દ્વિક, પ્રત્યેકત્રિક, ૬ સંસ્થાન, અગુરુલઘુ, ચતુષ્ક વર્ણ, ચતુષ્ક નિમણિ, તૈજસ-કામણ-શરીર પહેલું સંઘયણ દુઃસ્વર, સુસ્વર સાતા આશાતામાંથી એક એમ ત્રીશનો અંત થતાં અયોગીએ બાર ઉદયમાં હોય છે. સુભગ, આદેય, યશ, શતા અથવા અશાતામાંથી એક ત્રસત્રિક, પંચેન્દ્રિય ૧૨૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172