________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ક્રિયા વા આચારનું અનેક દષ્ટિથી સ્વરૂપ પરીક્ષી પશ્ચાત્ તેમાં સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી. અનેક દષ્ટિથી ક્લિાઓનું વ્યવહારમાં અરિતત્વ પ્રાકટ્ય આરૂઢ થએલું છે તે દિ ન અવાધાય તે પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તક્રિયાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુબેમાં જે જે આચારકિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લોકિકાચાર કિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે. ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યમાં ભિન્નાચાર કિયાએ પ્રવર્તે છે તેના પ્રવર્તકે જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લાકિકયિાઓનું કેટલું ઉપગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપચેશિત્વ છે તેને વિવેક દૃષ્ટિએ અનુભવ કર્યાથી વર્તમાનમાં વ્યષ્ઠિભેદે અને સમષ્ટિભેદે તે તે ક્રિયાઓનું આદરણીયત્વ અવબોધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૈકિક ક્રિયાઓ ઉપયોગી છે કે કેમ? અને તેમાં કંઈ સુધારે વધારો કરવાની જરૂર છે કે કેમ? વા તેઓનું પરાવર્તન કરી તેઓના સ્થાને અન્ય ક્રિયાઓની પ્રકટતા ઉપયોગી છે કે કેમ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વાર્તમાનિક આચારકિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તમાનિક સ્વફર્જની આવશ્યક કિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. લેકિક વ્યાવહારિક ક્રિયાએનું મહત્વ જ્યાં સુધી લૈકિક વ્યવહારમાં વર્તવું પડે છે ત્યાં સુધી અવધવું. લાકિકકિયાએને લોકિક વ્યવહારજીવનમાં જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યાં સુધી કર્યા વિના છૂટકે થવાનું નથી અને તેમજ તેવી દશામાં તેવી ક્રિયાઓ કર્યા વિના લોકિકધર્મનું અને લૈકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લૌકિક દષ્ટિએ કે, લૌકિક ક્રિયાઓ કરીને લૌકિક પ્રગતિદ્વારા આત્માન્નતિના શિખરે આરેહવા શક્તિમાન થાય છે. લાકિકકિયાઓની ઉપગિતા અને મહત્તા અવબોધીને લૈકિકજીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૈકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લકત્તર ધર્મ પ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શકતું નથી. જે દેશમાં જે કાલમાં કિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમાં લોકેત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાસેનું અસ્તિત્વ
For Private And Personal Use Only