________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ અને ભવિષ્યમાં અનેક જીવોની એક બાબતમાં અનેક પ્રવૃત્તિના મતભેદે અત્યાદિયેગે થયા, થાય છે અને થશે એમ અનુભવ દષ્ટિએ વિચારતાં સમ્યમ્ અવબેધાશે. પ્રવૃતિ દ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિના મૂલ ગર્ભમાં ઉતરીને અવલોકવાથી અવબોધાશે. કઈ પણ વસ્તુનું અસ્તિત્વ સંરક્ષવા નૈસર્ગિક દષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિબીજકે રહેલાં હોય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વ સંરક્ષકની બીજક પ્રવૃત્તિ સ્વયમેવ સર્વમાં ઉદ્દભવે છે પરંતુ જેનું અસ્તિત્વસંરક્ષક પ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીઓ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજકે વૈગિક અને રોઢિકદષ્ટિએ અનેક મતભેદે અનેક પ્રકારનાં પ્રવર્તતાં હોય છે અને તેઓનું અસ્તિત્વ સંરક્ષવું એ અસ્તિત્વસંરક્ષકશૈલીએ આદેય ગણું શકાય. પ્રસંગોપાત્ત પ્રવૃત્તિનું વિવેચન કરતાં પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુક્ત અનેક વિચારે કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાંશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યકકર્મરૂપ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યજ્ઞાન કરી સ્વસ્વબાહ્ય તથા આ
ન્તરપ્રવૃત્તિમાં સુધારા વધારા કરવા અને સમ્યગજ્ઞાનપૂર્વક નિર્ણતકૃત સ્વયેગ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્ય અવધારવું. સ્વહુદયશુદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાતી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હોય તે પણ હાદિક દષ્ટિએ તે સ્વફર્જ લાભાર્થ છે એમ અવધીને પ્રવૃત્તિદષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીની પ્રવૃત્તિ ન હોઈ શકે તે અધિકારિભેદે એગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન
વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્નભિન્ન પ્રવૃત્તિનું પરસ્પર વિરૂદ્ધત્વ અવલોકી પરસ્પર ભિન્ન વિરૂદ્ધ ભાસતી પ્રવૃત્તિને સ્વદષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબલવિનાશકશૈલી તથા પરબલવિનાશક શૈલીને ન ચડવી જોઈએ. પરસ્પર નિન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્ન પ્રવૃત્તિને તે તે પ્રવૃત્તિના અધિકારિની દષ્ટિએ અવલોકી સત્ય અવલેકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં
For Private And Personal Use Only