________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
કહી પરસ્પર એકબીજાને નમસ્કાર કરે.’ (૧-૪૯)
‘ ( સ્ત્રીઓના ) આત્મા જ્યાં દુઃખ પામે છે, તે ઘરમાં સુખસ ́પદા પ્રગટતી નથી.’ ( ૧-૫૫ )
· સત્ વગુના લેાકેા સ્વસ્થ વના ગુણ-કર્માનુસારે વવા છતાં મારા ધમને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે.’ (૩-૪૧૧)
‘સ્ત્રી અને પુરુષાના આત્મા સમાન છે. અનેમાં કાઈ ઊઁચ કે નીચ નથી.
· સ્ત્રી વર્ગ અને શૂદ્ર વર્ગની પણ મુક્તિ થાય છે. પ ંદર ભેદે લેાકેા મુક્તિપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયુ છે. ગમે તે વણુ ના: લેાકે ત્યાગી થઈ શકે છે. (૩-૪૧૧) સવે એ ગાયાનું સદાકાળ રક્ષણ કરવું. ગાયેાના રક્ષણ માટે જેટલા અને તેટલો ઉપાયે લેવામાં જરા માત્ર પ્રમાદ કરવા નહીં. ગાયા દેશનુ ઉપયાગી ધન છે.' (૧-૬૧)
(
• હૈ દુયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયાને પેાતાનું ખાણું ખાતાં મારું નહીં, એવી ક્ષત્રિય ધની નીતિ છે. ગાયાનું રક્ષણ કરવુ' એ જ આ ધમ છે. ગાયાનું રક્ષણ કરવા માટે મારે! ઈશ્વરાવતાર છે. જે આખી દુનિયાના માલિક પ્રભુ છે. તે ભૂખી ગાયાને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ અન્યું નથી અને બનનાર નથી. હું વિશ્વના લેાકેાને-જીવાને દાન દેવા આવ્યે છું, પણ લેવા આવ્યે નથી. ગરીબેનુ' અને ગાયાનું રક્ષણ કરવું અને દુષ્ટોને શિક્ષા કરવી એ જ....ધ છે.’ (૩-૧૩)
હું કુલપતિ તાપસ ! તમે ગાયાના વૃન્દથી શેાલે છે.. ગાયાનાં દૂધ પીને જીવેા છે. ગાયનું માંસ ખાનારા અના છે, જ્યારે આર્ચીનુ' ભૂષણુ ખરેખર ગેાસેવાથી છે. માટે ગાયોને
For Private And Personal Use Only