Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 140
________________ ૧૨૭ , શ્યા ભાગમાં સમજાવેલ છે. મરણ એટલે ઉપર જેને જેટલા પ્રાણા ગણાવ્યા છે, તે સવના નાશ, તે જ જીવતું મરણુ, સરણ એટલે પેાતાના પ્રાણાના વિયાગ. પ્રાણાના વિયેગ એટલે મરણુ. “અમુક માણસ મરી ગયા. ” એટલે તેના પ્રાણા છુટી ગયા.” એટલે “ તે માણસ મરી ગયા,’” એટલે કે પેાતાના પ્રાણા સાથે તેના આત્માના વિયેાગ થયા. તે જીવતા જીવનું મરણુ ગણાય છે. આત્મા અમર છે, તે કદી . મરતા નથી, પરંતુ પ્રાણે! અને આમા જુદા પડે, તે મરણુ કહેવાય છે. ગર્ભજ મનુષ્ય અને તિય ચેા તથા દેવતા અને નારકા સન્નિપચેન્દ્રિય કહેવાય છે. આાકીના જીવા અસજ્ઞિ કહેવાય છે. કેમકે—તે મન વિનાના છે. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયે પણુ અસ'જ્ઞિ હેવાય છે. મન વિનાના પંચન્દ્રિયા અસંન્નિષ ચેન્દ્રિય ગણાય છે. સ’ભૂમિ પંચેન્દ્રિય તિય "ચા અને સમૂષ્ટિમ મનુષ્યે પણ અસ`જ્ઞિ પંચેન્દ્રિયા છે; કેમકે તે મન વિનાના હાય છે. કેટલાક સ`સૂચ્છિ મ મનુષ્યમાં વચનબળ નથી હેતુ, તેથી આઠ પ્રાણ હોય છે. અને શ્વાસેાાસ પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં મરી જાય છે. તેને સાત પણ પ્રાણેા હોય છે એટલી વિશેષતા સમજવી. ૪૩, ઉપદેશ. एवं अर-पारे संसारे सायरम्मि भीमम्मि । તો તંત્ર-યુતો નીદું સ-મૅહિં ૫૪૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209