Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text ________________
૧૧
વ્યાખ્યાન : સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૧૨ ગુરુવાર
પ્રાર્થના. ભગવાન અનંતનાથ. પરમાત્માનો પરિચય. વિવેકજ્ઞાન. અનાથી મુનિ. મનુષ્યજન્મ ભોગેના ઉપભાગ માટે નથી. મનુષ્યજમની મહત્તા, તપ સાધના, ઉપવાસની ઉપયોગિતા. પરવસ્તુની અનાથતા. અનાથ બીજાના સનાથ બની ન શકે તે વિષે મીરાં અને તેની સખીઓને સંવાદ. સાચો પ્રીતિસંબંધ સુદર્શન. વિવાહની યોગ્યતા. બ્રહ્મચર્ય અને વિવાહ લગ્નસંબંધ કન્યાની પસંદગી. કન્યાની સલાહ લેવી ગ્ય
છે ? સ્ત્રીઓની બ્રહ્મચર્ય પાલનની શક્તિ. બ્રહ્મચારિણીની જનસેવા. (પૃ૦ ૧૭૯-૧૮૮) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૧૩ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન ધર્મનાથ. લૈકિક અને પારલૈકિક પ્રીતિ. અનાથી મુનિ. બે પ્રકારના મહારાજા. સ્પષ્ટ કથન અને વાણિયાશાહી. રાજાની વિવેકબુદ્ધિ. અનાથતાનું આશ્ચર્ય ઋદ્ધિસિદ્ધિની સરખામણી. રાજાની નમ્રતા વિવેકપૂર્ણ વાણું વદવા વિષે રાજા ભેજનું દૃષ્ટાંત. અમૃત વાણી. જીભ કોદાળી સમાન છે. તે વડે સોનું અને કોલસો બન્ને ખોદી શકાય. સત્સંગતિ. મીઠી વાણું બોલવા વિષે બંગડીવાળાનું દષ્ટાંત. સુદર્શન. લગ્નનો આદર્શ વિવાહપ્રથાના પ્રચારક ભ૦ ઋષભદેવ. કજોડાવિવાહમાં કંકાસ. વરવિક્રય હાનિકારક. સ્ત્રી જાતિની પૂજ્યતા. સ્ત્રીપુરુષની સહકારભાવના. અસમાન સ્વભાવથી જીવનવ્યવહાર બરાબર ચાલતો નથી તે વિષે એક બ્રાહ્મણની કથા.
અતિથિસત્કારમાં વિવેક, પતિપત્નીમાં ધર્મભાવના. (પૃ. ૧૮૮-૧૯૮) વ્યાખ્યાન : સંવત ૧૯૯ર શ્રાવણ વદી ૨ મંગળવાર
પ્રાર્થના. ભગવાન અરહનાથ. નિર્વિક૯પ-સવિકલ્પ પ્રાર્થના. અનાથી મુનિ. આત્માની અનાથતા શેઠ અને પુત્રવધૂનું દષ્ટાંત. સામાયિકમાં ચિત્તની એકાગ્રતા. સનાથ-અનાથ. પરમાત્માને આત્મસમર્પણ ભાવના. અભિમાન છોડે. દીન બને. સપાધિક–નિરુપાધક દીનતા. કપિલનું દષ્ટાંત. દાસીની સાથે ભ્રષ્ટતા. ચેર તરીકે પકડાવું. લોભની પરંપરા. તૃણાને અવરોધ. ત્યાગ. મેહનું દૂર થવું. રાજાને ઉપદેશ અને ચેરને પ્રતિબોધ. સુદશન. વ્યાવહારિક-આધ્યાત્મિક શક્તિ. સ્વપ્ન અને પનર્જન્મ, મરી ઉંમર સુધી સંસાર વ્યવહારનો ભાર અને તેનો ત્યાગ. બાદ્ધ સાધ
માટે પ્રશંસનીય નિયમ. સારા ગુરુ મેળવવાને ઉપાય. (પૃ ૧૯૮-૨૦૮) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૩ બુધવાર
પ્રાર્થના, ભગવાન મહિલનાથ. સગુણ અને નિર્ગુણ પ્રાર્થના. અનાથીયુનિ. દુઃખ અને મધ્યસ્થ દૃષ્ટિ. પ્રાચીન નગરીની વિશેષતા. અર્થપત્તિ અલંકાર. પૂર્વજોની પ્રતિષ્ઠા. અનાથી ધનાઢયના પુત્ર. પુત્રધનને કારણે અનાથતા. સુદર્શન. નગરશેઠનું સ્થાન–રાજા અને પ્રજા વચ્ચેને વિશ્વાસપાત્ર પુરુષ. ઉદયપુરના નગરશેઠનું
ઉદાહરણ. કર્તવ્યનું ભાન. સંપત્તિ અને શક્તિને સદુપયેગ. (પૃ. ૨૦૮-૨૧૬ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૫ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રત. અનાથી મુનિ. મળેલાં સાધનને દુરુપયોગ. આંખોની વેદના અને પિતાની અનાથતા. આંતરિક શત્રુઓ. શરીરની પરવશતા. સુદશન. ધર્મકથાને ઉદ્દેશ. પરોપકારવૃત્તિ. વૃક્ષ અને માનવજીવનની સરખામણી પશુપાલન અને શ્રાવકધર્મ. કૃપણુતા અને ઉદારતા, પરોપકારવૃત્તિ અને આદરસત્કાર. વૃક્ષછાયાની
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 736