Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ધર્મ વિના જે જીવડા, નરભવ સુખશું રાતા; તે બુદબુદ્ધ પરે જાણીયેરે, પ્રગટ થઈ ક્ષય થાતારે મારી મારા ગુરૂવયણે મહું જાણી રે, અંતરવયરી પ્રચારરે; દૂર કરૂં હવે તેહને, જિમ હેય સુખ અપાર મોરીવાલા ઉદાસીન્યઘરમાં વસું રે, માતા વિરતિ સુહાવે; ગાભ્યાસ પિતા કરૂ રે, શમતા ધાવિ દુલારે મારી ગાલા બહેન ભલી નીરાગતારે, બંધવ વિનય સખાઇરે; મિત્ર પરમ ગુણગ્રાહતારે, તનય વિવેક સુખદાઇરે મેરીરા વનિતા સુમતિ પતિવ્રતારે, જન જ્ઞાનવિશેષરે; સમક્તિધન અતિ રૂઅરે, નીમી અચલ અલેખેરે મેરી તપતુરગમ જોતરે, રથ શીલાંગ અઢારઃ ભાવન પાખર આચરીરે, જિનમત બહુ હથીયારે મારી ૧૪ અભયદાનાદિક ઉબરારે, નેણા ચામર ઢેલેરે; કરૂણાસબેઈ ભલીરે, અહનિશ છાકમ ચેલેરે મેરીગોપા સબલ સંતેષસેનાપતિ, સંયમગુણ સવિ સેનારે; ક્ષપકશ્રેણિની ગજઘટારે, શુભગુણઠાણે લીનારે મેરીવાદા રેપ ધરી ગુરૂઆણનારે, ધર્મધ્યાન અસિ પાઉરે; અંતરંગ દુખદાયકુ રે, મોહસેનને હઠાવું રે મેરીટાણા સયમ સુધા પાલીને, શાસન સંભ ચઢાવું રે; તાહો જાયે જાણયેરે, જગ જશપડહ જાવુંરે મેરીગા૧૮ પાચેને દૂર કરીને, વલી પાંચે વશ્ય આણું રે; પચે નિરમલ આદરીરે, પચે મનમાં જાણું રે મેરીવાલા પંચમગતિ જનેતા થઈ, પંચમાં શોભા પાઉં રે; શાસનનાયક વીરરે, પટ્ટ પ્રભાવક થાઉં રે અમેરીગારવા વચન સુણુ ઇમ પુત્રનારે, માતપિતા તે વિચારે એહ વચન અનુસારથી, સહી તજશે સંસારરે મોરીવાર માતપિતા સુતનાં તિહાંરે, જે થયાં વચન વિલાસે; ઉત્તર પત્તર ઘણાં રે, તે કવિજન કેમ પ્રકારે મારી મારા મેહતણા પ્રભાવથી રે, ધમ કરતાં વારે; પણ દુખનિધિ સંસારમાં રે, ધમ વિના કંણ તારેરે મેરીવાર૩n ૧ ધાવમાતા. ર પરગુણગ્રાહતા ઈત્યપિ. ૩ તરવાર. ૪ સ્વામી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99