Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) નયર વસંતરે જિતશત્રુ ધણ, એક તુરગમ તસઘરે બહુગુણ; ફૂટક-બહુગુણી તુરંગમ તેહ નરપતિ, વિવિધ ગતિમતિ શીખવા;
જિનદત્તશ્રાવક ઘરે મૂકે, જેઠ શીખે નવનવા , તે રાજપંથે જાવતો જલ, પાન કરી ઘરે આવતો;
ઈમ વિવિધ લક્ષણ અંગે ભષણ અધે સહુ મનભાવતા ૭ ઈણિમે કેતેક જયણ અંતરે, સુણીએ તુરંગમ અવર નરેશરે; ત્રાટક– તેહ પુરે પડહ જાવી કહે છે, અશ્વ આણે મુઝ કરે;
તસ ગામ આખું પાસે થાપુ, જે એહ પડહે ધરે છે. ઈમ સુણી સુભટે પડહ છવિઓ, આવીઓ જિનદત્તઘરે
તે અધ જોઈ ખાત્ર દેઈ, કાઠીઓ ઘરથી પરે ૮ ઉપથન ચાલે તે તુરંગમે, ચાબખ તાજણ દેઈ બહુ દેખે; સૂટક–બહુ દમી ઉપરે સુભટ ચટિએ, પણ ઉમંગે નવિ ચો;
જિનદત્ત શેઠે સુભટ દેખી, અધે તકર અટકો , તે દૂરે કીધો અધ લીધો, શેઠ ઘરે સુખીઓ થયો;
તે ચેર પાછો ગયો નરપતિ, પાસે નિરઉદ્યમ થયો Iકા ચોર સરિખી રે જાણી મેં સહી, ઉપથન ચાલુ તુમહ્યું હું વહીક ટક–હુ પ્રહ સંયમ માર્ગ સૂધે, જેહથી સુખ પામીએ:
એ કામભાગ વિલાસ સઘલા, દુ:ખ પરે શિર જામીએ છે. સંસાર તારણુતરણ સંયમ, પ્રહુ અવર સવે વૃથા; કવિરાજ શ્રીધારવિમલ સેવક, કહે નય ઈણિ પરે કથામ૧૦
ઇતિ તુરંગમદષ્ટાંતસઝાય છે પંચમસ્ત્રીકળ્યા
|| દુહા || કનકસિરી છઠ્ઠી કહે, બેલે વચન ઉદાર; પ્રીતમ તુમને નવિ ઘટે, એહ વચન વ્યવહાર કારણ જે સંસારને, તેતે વિષયકષાય; અંતરરિપુ હણીયા વિના, નહિં કે મુગતિ ઉપાય રાગ યોગ જે આદરે, વર્તે સમતાભાવ; તે ભેગી થેગી કહ્યું, ઉદાસીન સ્વભાવ હઠાગી હઠમું કરે, કષ્ટ ક્રિયા બહુ કર્મ; ૧ ઉન્માર્ગે.
૨વા
In
For Private and Personal Use Only

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99