Book Title: Jambu Swami Ras Tatha Bar Vratni Tipno Ras
Author(s): Keshavlal Premchand Modi
Publisher: Shakarchand Kalidas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
નવિ તેહવું કારણ વૃત્તિબાધને વ્યાધિ તિહાં લગે એ પાકું લિખ્યા પ્રમાણુ નિરધાર, વલી શકતિ દરણ હાલું હદય વિચારી; એકશત વીસે જેહ કહ્યા અતિચાર, તેહ હારવાને ખપ કરૂં ભાવ પ્રકારે
૧૮૬ાા
પણ ૫ સમકિત કેરા પણ સંલેહણ બાર; તપાચારના ૧ર જાણે ત્રિણ ૩ વલી વીયૅચાર, અડ અડ અડ જ્ઞાનહ ૮ દંસણ ૮ ચરિત ૮ વિચાર ૧૮ બારવ્રત કેરા પંતરિ ૭૫ વલી થાય, ઈમ એશિત ચોવીસા જે છે અતિચાર ૧૨૮; વલી મલઉત્તરગુણ શુદ્ધ કરવા ખપ ધારૂં, વલી સુગરૂસંગે પણ તેહનાં વારૂ
}૧૮૮ દેવપૂજાવશ્યક નિતકરેણ સંભાલું, જિણિવાતે જિનધમનિંદાએ તે હાલું; વરસે ચાર પાંચ એ ટીપ સદા સંભાલું, અનામેગે દષણ થાય તિહાં મન વાલુ. શ્રીશ્રીસીમધર જિનવરકેરી સાખ, આલોયણરૂપે એ છે પ્રાકૃતભાખે; અવિરતને જેરે ભમિએ કાલ અનંત, જે વિરતિ લડી પણ અવિધિતણે મિલ તત ઘટવા તિણિ કારણ સ્વામી ! આપતરું જે પાપ, કહું કેવાં જાણે તુમે છે. ત્રિભુવનબાપ; એક શાસન તાહિરૂં મેં સદહિ૩ શુદ્ધ, મુઝ જ્ઞાન ન તેહવું નડી કેઈ નિલ બુદ્ધિ જિમ આણંદાદિકે ગ્રહોમાં વ્ર સુખકાર, તે દુરકારક વાર વદે હિતકાર; કિતાં મેરૂમડીધર કહાં સરિસવ આકાર, તિમ તેહને આ સુઝ વત તિમ નિરધાર પણ વિરતિ ને નામે થાયે મન ઉલ્લાસ, જિમ બાળ શિખા તિમ એ પ્રથમ અભ્યાસ; પંચાંગી માંનું જ્ઞાન કિયા અનુયાય,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 94 95 96 97 98 99