________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩)
|
૪
|
|| દુહા છે. કહે જબ વનિતા પ્રતિ, એહ કિ દૃષ્ટાંત; તુમને જાણું ખરસમી, હે જા વિરતંત જો હું તેમને સહુ, તે ખરપુછસમાન; ન્યાય કર્યો આપણે મુખેં, સુંદરી સુગુણનિધાન લાજ ઠામે એહવા કહે, નવપરણીત તમે આજ; તો આગલે ૨ આવશે, ધર્મત પ્રિઉકાજ
૩ + ઇમતો વયણ તે સહે, જેને ન હોય ઠામ; વિપ્રપરે રણુઓ હ છે, તે દાસ થઈ રહે ધામ ફણ સ્વામી તે દાખીએ, રણઓ કિમ તે દાસ; કહે જબ કન્યા પ્રતિ, એ દષ્ટાંત ઉલ્લાસ
ઢાળ ૨૨ મી છે (બે બે મુની વિહરણ પાંગર્ય રે–એ દેશી.) જમ્પભણે તવ નારીનેરે, સુલલિત વયણ વિચાર દાસ ન થાઉ બાંભણ પરેરે, ઉત્તર કહે નિરધારરે જ ખૂગાદા નયર કુશસ્થલ જાણીયેરે, ક્ષત્રીય નિવસે એકરે; તસ ઘરે તુરંગી સુલક્ષણરે, સુલલિતગુણ સુવિવેકરે મજબૂટકા તસ શીખાવણ રાખીઉરે, એક નર ઉપરે ડાયરેક અનાદિક તુરંગી પ્રત્યે રે, જે આપે તે વેચીખાયરે જ બના તે તુરંગી થઇ દુબલીરે, પામી મરણ અકાલરે; રૂપવતી તિણે નયરમાંરે, વેશ્યા થઈ તતકાલરે જમૂહા તે અરણ નર ઉપરે, વિમલે દુર્ભાગરે; એકદિન વેશ્યા દેખીને, પૂરવ રણે ધરે રાગરે જબૂગાગા વેશ્યા ને ઈ છે તેહને, પ્રાથના પણ કીધરે; તસ ઘરે પરણસંબંધથીરે, કામ કરે કટિબંધરે જ બનાવવા તિણીપરે હું રણુએ નહિરે, પરવશે દાસ ન હેત; તુમથી અધિકી જે ગુણીરે, હું શિવવનિતાને કતરે જબ્બારા
૧ ગધેડા જેવી. ૨ આગળ શું આવશે ત્યપિ. ૩ ઘડી. ૪ દેવાદાર પેલો ઘડીને માટે રાખેલે ચાકર. ૫ ગયા ભવનો દેવાદાર હોવાથી.
For Private and Personal Use Only