Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 57
________________ તા. ૧૫-૩-૩૪. –જૈન યુગ– ૧૪૫ નક નામદાર મહારાજાધિરાજ મહારાણું સર ભૂપાલસિંહજી બહાદુર, જી. સી. એસ. આઈ કે. સી. આઈ. ઈ. ઉદેપુર એમને જૈન શ્વેતાંબર કંન્ફરન્સ તરફથી મોક્લાયેલું મેમોરિયલ. (૩) બાબત–શ્રી સુષભદેવજી અથવા તે બીજી રીતે જાણીતા ઉદેપુર રાજ્યનાં ધુલે ગામમાં આવેલાં શ્રી કેશરીનાથજી તીર્થ સબંધે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું નમ્ર નિવેદન (મેમેરિયલ). અમે, અખિલ હિંદમાં વસતા સર્વ કવેતામ્બર મૃતિ ૧૯૩૨) ને અગર તો તે અરસાને ઉદેપુર પૂજક જૈનેની પ્રતિનિધિ સંસ્થા-શ્રી જૈન શ્વેતામ્બર રાજ્યને હુકમ. કોન્ફરન્સના સ્થાનિક મહામંત્રીએ હિંદના વેતામ્બર જૈનની ફયદની સંભાળપૂર્વક અને માયાળુ વિચારણા અર્થે (૨) વંશાખ શુદ ૬) સંવત ૧૯૮૯ (મે ૧૯૩૩) અગર તે અરસાનું મંદિર ઉપર આપ નામદારનાં ધ્યાન પર નીચેની હકીકત મુકીએ છીએ: ધ્વજા દંડ ખસેડી જૈન રેઢી વિરૂદ્ધ બીજી કામ (1) જૈનેનાં યાત્રાના સૌથી પવિત્ર સ્થાને માંહેનું ચલાઉ વજા ચડાવવાનું રાજયનું કાર્ય એક આપ નામદારના રાજ્યમાં ઉદેપુરથી ૪૦) માઈલ દુર વેતાંબર જૈનેની બનેલી જૂની મેનેજીંગ આવેલ ધુલેવ ગામમાં શ્રી રીષભદેવજી બીજી રીતે જાણીતું કમિટીને રદ કરી નવી મેનેજીગ કમીટી શ્રી કેસરીઆનાથજીનું મંદિર છે. એ મંદિર શ્વેતામ્બર કે જેમાં જૈનેતરની સંખ્યા વધારે પ્રમાજૈનાએ આશરે ૮૦૦ વર્ષ પૂર્વે બાંધેલું છે. દરેક વર્ષે માં છે તેને વ્યવસ્થા સાંપવાનું ઉદેપુર સંખ્યાબંધ જૈન યાત્રાળુઓ ત્યાં જાય છે અને ચોવીસ રાજ્યનું કાય. તિર્થંકમાં પ્રથમ તીર્થંકર શ્રી રીષભદેવજીની મુખ્ય પ્રતિમાનું પૂજન કરે છે. યાત્રાળુઓ રોકડ રકમ અને (૬) પહેલા અસતિષના કારણે સંબંધમાં નિમ્ન ઘરેણાં પણ ધરાવે છે. નિવેદિત હકીકતે ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. (૨) ઉપરોક્ત મંદિરમાંની મુખ્ય મૂર્તિની પૂજામાં જેનાં બધાં યાત્રાના સ્થાનમાં મુખ્ય મૂર્તિની દરરોજ થાબંધ કેસરનો ઉપગ થતા હોવાથી તે પહેલી પ્રક્ષાલ અને પહેલી પૂજા જે યાત્રાળુ એ કિયા કરવા મંદિરને ઘણા સમયથી શ્રી કેસરીઆનાથનું મંદિર માટેની બોલીમાં વધારેમાં વધારે રકમ બોલે તે કરે છે. કહેવામાં આવે છે, તે મુજબ પુજારીએ મંદિરમાં હાજર રહેલા યાત્રાળુઓને દરરોજ ધાર્મીક કોયાએ માટે ઘીની યા પસાની બોલી (૩) ઉક્ત મંદિરની વ્યવસ્થા હવે પછી વર્ણવવામાં બોલવા કહે છે અને જે યાત્રાળુ વધારેમાં વધારે બેલી આવેલી કમિટી ચલાવે છે: બોલે છે તે ઉક્ત ક્રીયાઓ કરવા માટે હક્કદાર થાય છે. (૪) ઉક્ત કમિટીની દેખરેખ નીચે ઉપરોકત મંદિ- શ્રી કેસરીઆનાથજીના મંદિરમાં રોકડ રકમની બેલી રમાંની મૂર્તિએને જે ધરવામાં આવે છે તે જુદા ભંડા. બેલવાની પ્રથા છે. આવી બાલીઓની આવક હંમેશ રમાં રાખવામાં આવે છે અને તે મંદિરની આવક જાવકના જૈન ધર્મના સિદ્ધાંતાનુસાર મંદિરના ભંડારની માલીકીની સંબંધમાં જુદા હિસાબના ચોપડાએ રાખવામાં આવે છે. ગણાય છે. (૫) ઉપરેશન ન વેતામ્બર કોન્ફરન્સ અને હિંદના (૭) મંદિરમાં પ્રક્ષાલ, અત્તર પુલ, કેસર પુજ, જુદા જુદા ભાગોમાં વસતા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને આર્તિ વગેરે જુદી જુદી પુજા પર ધ્યાન રાખવાની તરફથી અમે તે મંદિરના સંબંધમાં નિમ્ન નિવેદિત ૩ કરજે શ્વેતામ્બર જૈનાએ રાવળ ' નામથી ઓળખાતા મુખ્ય કર્યાદે આપ નામદારના હજુરમાં સંભાળપૂર્વક પુરી વગને અસથી સાંપી હતી. ૧૫૦ કે ૨૦૦ વર્ષ પૂર્વે વિચારણાર્થે રજુ કરીએ છીએ:-- ઉકત ફરજો શ્વેતામ્બર જૈનાએ પંડયા અગર સેવક નામથી (1) શ્રી કેસરીનાથજીની પ્રક્ષાલ તથા પશ એળખાતા બ્રાહ્મણ વગને સેંપી હતી ઉકત પુજારીઓને સંબંધી બોલીની આવક પૂજારીઓને આમાં હવે પછી “સેવક' તરીકે સંબોધવામાં આવ્યા છે. વાપરી ખાવા માટેની મંજુરી આપનારે (૮) ઉકત સેવકને તે મંદિરને લગતી ધાર્મિક શ્રાવણ વદ ૧૨) સંવત ૧૯૮૯ (જુલાઈ ક્રિયાઓ પર ધ્યાન રાખવા માટે રોકવામાં આવેલા હતા

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178