Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 150
________________ –જૈન યુગ– તા. ૧-૭- ૩૪ છે. કાશીમાં ઉદાસી, બાવા અને નિર્મળા આદિના જેટલા હોત તો તે આટલું વધારે ખરાબે ચઢી નાશ ન પામતાં અખાડા તેમજ મઠો છે, સંન્યાસી અને પરિવ્રાજકનાં એક અથવા બીજા રૂપ ચાલતું રહેત, એમ માનવાને ઘણાં જેટલાં ધામે છે, મારવાડી તેમજ અન્ય ધનવાનની સ્થાપેલી કારણે છે. જેટલી પાશાળાઓ છે, રાજા મહારાજ વગેરે દ્વારા ચલા પુનર્જાગૃતિ. વાતાં જેટલાં વિદ્યાસ્થાને છે, પોતપોતાને ત્યાં ખાનગી વિદ્યાર્થીઓના નિર્વાહ માટે જેટલાં અને જેવડાં અન્નસ છે વેતાંબર પાઠશાળાની પ્રવૃત્તિ બ ધ પડી ત્યારેજ પં. તે બધા ઉપરાંત સરકારી અને રાષ્ટ્રિય જે કૅલેને છે તે માલવીયજી દ્વારા એક યુનિવર્સિટીનું ઉત્થાન થઈ રહ્યું તમામમાં સંસ્કૃત વિદ્યાની બધી શાખાઓને અભ્યાસ હતું એ તકે કેટલાક વિદ્યાસિક અને સમયસુચક જેન કરનારા હુજ ગમે વિદ્યાથીઓ મળી આવે છે. મુંબઈ દુરથ ભાઈઓને એ યુનિવર્સિટીને લાભ લઈ જૈન અને કલકત્તામાં વિદ્યાની વિશિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં ત્યાના શાસ્ત્રાભ્યાસનો વિશેષ પ્રચાર કરવા કરાવવાની કલ્પના વાતાવરણમાં જેમ વ્યાપારિક તત્વની ગંધ આવે છે તેમ આવી એ માટે અમણે કલકત્તામાં જૈન વેતાંબર કૅન્કકાશીમાં કારીગરે, જમીનદાર, વ્યાપારીઓ હોવા છતાં રન્સના અધિવેશન પ્રસંગે એક સારૂં ફંડ એકઠું કર્યું ત્યાં સુવાસ વિદ્યાનીજ જણાય છે પરિપકવ થએલા ભિન્ન અને કેટલાંક વર્ષો પછી તે ફંડની અમુક રકમ અમુક વિષયના અને ભિન્ન ભિન્ન પ્રાન્તના વિદ્વાનો કાશીમાં શરતોએ જન તાંબર કૉન્ફરન્સ હિંદુ યુનિવર્સિટીને રહેવાનું અને મરવા સુદ્ધાંનું પસંદ કરતા હોવાથી અત્યારે સોંપી અને ત્યાં એરીએન્ટલ કોલેજ તથા આસ સાડી અને ત્યાં એ ફ તે હિંદુસ્તાનના બીજા કોઈપણ સ્થાન કરતાં પ્રાચીન અને કોલેજમાં જૈન શાસ્ત્રાભ્યાસ કરાવવા માટે એક ખાસ અર્વાચીન બંને વિદ્યાઓના સંગમની દ્રષ્ટિએ ચઢીઆતાપાનું જૈન પંડિતની નિમણુંક થઈ. એક બાજુ દિગંબર જૈન ભોગવે છે. પાઠશાળા પોતાની પ્રવૃતિ કર્યો જ જતી હતી અને બીજી જૈન અભ્યાસ માટે થએલ પૂર્વ પ્રયત્ન અને પતિની ખાસ નિમણુંક થવાથી ન અભ્યાસમાં જાગૃ બાજુ હિંદુ યુનિવર્સિટીના કૅલેજ વિભાગમાં જૈન પાછળથી આવેલી મંદી, તિનો પ્રસંગ આવ્યો. તેજસ્વી અને સાહસિક માનનીય જૈન ભિક્ષ અહીં લગી આપણે કાંઈક વર્તમાન પરિસ્થિતિની શ્રીમાન ધર્મવિજય મહારાજને ત્રીસ વર્ષ પહેલાં બીજ નજીક આવ્યા હવે ત્યાં એક દર અત્યારે અભ્યાસની શી શી કોઈ આધુનિક જૈન સાધુને નહિ આવેલ કલ્પના આવી, સગવડ છે તે જોઈએ. અને એમણે કાશી જેવા દુર સ્થાનમાં સંસ્કૃત વિદ્યાના અભ્યાસ માટે જૈન ગૃહસ્થ તથા સાધુ વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડ. નિમિત્તે એક જૈન પાઠશાળા સ્થાપી. તેને વિદ્યારસિક અહીં મારે એ સ્પષ્ટ કરી દેવું જોઇએ કે હું આ ઉદાર દાતાઓનો ખુબ પણ મળે કાશીના વાતાવરણમાં સ્થળે શાસ્ત્રીય અભ્યાસ વિધેજ ખાસ લખી રહ્યો છું. જેન વાતાવરણનું મોજું ઉમેરાયું. વેતાંબરીય પ્રવૃત્તિ જોઇ દિગંબરીય ભાઇઓએ પણ પોતાની પાઠશાળા સ્થાપી આ એંજીનીયરીંગ, માઈનીંગ એન્ડ મેટલ, લૈ અને બંને પાઠશાળાઓમાં મળી સો લગભગ સૈન વિદ્યાર્થી મેડીકલ વગેરેને લગતી ત્યાં અનેક કૅલેજો છે. પણ જેમ શાસ્ત્રીય અભ્યાસ કરવા લાગ્યા પુસ્તક પ્રકાશન અને બીજી યુનિવર્સિટીઓમાં તેમ હિંદુ યુનિવર્સિટીમાં પણ એ બીજી પણ વિદ્યાવિષયક જૈન પ્રવૃત્તિ કાશીમાં જામવા કલેજે એક નિયત ઢબે ચાલે છે. તે ફી લે છે, પરીક્ષા લાગી અને હિંદુસ્થાનની જૈન જનતાનું ધ્યાન તેના લે છે, ડીગ્રી આપે છે અને ત્યાં ભણનાર માટે એલેતરફ ખાસ આકર્ષાયું. પણ છે. એટલે અંગ્રેજી દ્વારા ચાલતા બધા અભ્યાસની પરંતુ સમાજના કમનસિબે અને સાચું કહીએ તો સગવડ બીજા શહેરોની પે? કાશીમાં એક સરખીજ છે. સંચાલકોની અનાવડત તેમજ પ્રમાદને લીધે કવેતાંબર પાઠશાળાની સમગ્ર પ્રવૃત્તિ પડી ભાંગી. અને ધીરે ધીરે તેથી તે વિષે મારે અહીં કાંઈ કહેવાનું નથી. શાસ્ત્રીય તેનાં બધાં સાધને ધૂળધાણી થવા લાગ્યાં; જેના અવશેષ અભ્યાસ માટેજ કાશી વિશિષ્ટ સ્થાન ભોગવે છે, અને રૂપે આજે પાઠશાળાનું ખાલી મકાન માત્ર ભૂતખાનાની હું તેજ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું તેથી એની સગવડ યાદ આપે છે તેમ છતાં ખુશીની વાત એ છે કે અત્યાર વિષેજ કાંઇક માહિતી પૂરી પાડ્વી વધારે યોગ્ય છે. સુધી પણ દિગંબર પાડશાળા પિતાનું કામ સતત રીત કરતી આવી છે અને તે ત્રીસ વર્ષનાં વિવિધ વાવાઝોડાં અહીં આ સગવડને સરળતા ખાતર પાંચ ભાગમાં વહેંચી એમાંથી પસાર થઈ અત્યારે જૈન વિદ્યાર્થીઓનું એકમાત્ર દઈશું. (1) રહેવા ખાવા બાબત, (૨) ખર્ચ બાબત, (૩) આશ્રયસ્થાન બની રહી છે. વેતાંબર પાઠશાળાનું નાવ શીખવાના વિષય બાબત, (૪) પરીક્ષા બાબત અને (૫) દિગંબર પાઠશાળાની પેઠે ગૃહસ્થ સંચાલકોના હાથમાં શિક્ષક બાબત

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178