Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 159
________________ Regd. No. B 1996. તારનું સરનામું –હિંદસંઘ 'HINDSANGHA' | | નમો તિરસ | ન તે જે ન યુગ. S 2 29 THE JAIN YUGA. (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ–પત્ર), છે परमे જ સહક તંત્રી:–મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એલએલ. બી. એડવોકેટ વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આનો = = == = 1 + -- = = = = = = = = = તારીખ ૧લી ઓગષ્ટ ૧૯૩૪. અંક ૩-૪ નવું. ૪થું. વિષય સૂચી. પૃe ૧. તંત્રીની નોંધઃ (૧) મારે પ્રવાસ (૨) બંગા ૪. જૈન એજ્યુકેશન બેડની કાર્યવાહી પ્રાણીઓ પર દયાહીન • અત્યાચાર (૩) બે ૫. અધિવેશનમાં ગવાયેલાં ગીત ... ... ૧ સુસુતિ તેને સ્વર્ગવાસ • • .. ૯થી ૧૧ અને ૬. કૅન્ફરન્સનું બંધારણ (હિંદી) ... ૯૧ 11 : 3 3 લા ! ) : ... ૧૭, ૧૮ ૧૪થી ૧૬ ૭. સાહિત્ય અવલોકન (તંત્રી) ... - ૧૯ ૨. પ્રાંતિક સમિતિઓની રચના માટે સુચનાઓ(હિંદી) ૧૨ ૮. બનારસ વિશ્વવિદ્યાલયમાં અપાનારી છાત્રવૃત્તિઓ ૨૦ ૩. આસંબીના જેને અંગે ... ... ૧૩ ૯. સમાજ સંબોધન (કાવ્ય) ... ... ૨૦ છે, છતાં અન્ય વ્યવહાર એખલાસ અને આનંદપૂર્વક અરતંત્રીની નોંધ. સ્પરસ થાય છે એ સંતિદાયક બીના છે. હવે તે ઘેળ મટી જઈ બંનેમાં લગ્ન વ્યવહાર પૂર્વવત ચાલુ રહે એમ માટે પ્રવાસ-શ્રામતી જૈન વે કૅન્ફરન્સનું ચામું મોટો ભાગ ઇચ્છે છે કે જેથી સમક્ષેત્ર વધુ વિસ્તૃત અને અધિવેશન મુંબઈમાં ભરાયું, તે માટે રાતદિન જે કંઈ બને તે, એકતાસાધક થાય. પ્રયાસ કરી ભાગ લીધે, તે અતિશય સફલતાથી નિવિંદને શેલડીને રસ પીને વાર્ષિક તપનું પારણું થાય છે તે સમાપ્ત થયું. એટલે પછી પડેલી અમારી કોર્ટની છુટીના , વખતે તે તપ કરનારનાં સગાં ચાંદલે કરે છે ને વસ્ત્રાદિની સમયમાં બેસી ગયેલા સાદ સાથે કાઠિયાવાડ પ્રત્યે પૂજ્ય મુરબી ભેટ કરે છે. આવી ભેટ સોગાદે તપ કરનાર બાઈને જ હોય શ્રીની સેવામાં પ્રયાણ કર્યું. વૈશાખ શુદિ તૃતિયા વાર્ષિક તપશ્ચ છે તેથી તે તેની પાસે જ રહેવી જોઈએ પણ વસ્તુતઃ એમ ભંની સમાપ્તિતિથિ હતી. સગાંમાં કેટલીક બહેનોએ વાર્ષિક થાય છે કે તે ચાંદલાના પૈસામાંથી નવકારશી, પ્રભાવના, તપ કર્યો હતો તેની પૂર્ણાહુતિ ઉજવવાના ઉત્સવ પ્રત્યેના જમણ આદિ તેનાં સગાંઓ કરે છે. આ શું યોગ્ય કહેવાય? આમંત્રણને માન આપી . શ. ૨ ને દિને રાજકોટથી નીકળી ટીલા પહોંચ્યું. - ચોટીલામાં એક નાનું દેરાસર છે તેમાં ત્રણ પાષાણું મૂર્તિ એક પબાસન પર પહેલે માળે છે અને તે પર કોઈ ચેટીલામાં સ્થાનકવાસી અને દેરાવાસી બને છે અને જાતને શિલાલેખ નથી. તે ઉપરાંત બીજી છ ધાતુપ્રતિમાઓ અરસ્પર સ્નેહભાવ સારે વર્તે છે. બન્નેમાં થઈ કુલ ૧૩ હતી તે પરના લેખે ૧૮ મી મેએ ઉતારી લીધા તે તેના બહેને એ વરસીતપ કર્યા હતાં. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ વર્ષને અનુક્રમે નીચે પ્રમાણે છેઃશ્રી ગુલાબચંદજી, વીરજી સ્વામી આદિ લીંબડી સંધાડાના, તથા દેરાવાસી સાધુ તરીકે રમણીસાગર ત્યાં વિદ્યમાન હતા. ૧ સં. ૧૩૭૪ વર્ષે વૈશાખ શુદિ ૧૨ શ્રી બ્રહ્માણ રસ પીવાની વિધિ સાને ત્યાં તે તે સાધુએ આવી કરાવી. ગચ્છ શ્રીમાલીય પિતામહ છે. વીસલ પિતા પદમ શ્રેયસ આ વખતે આમંત્રિત સ્ત્રી પુરૂષો બહારગામથી ઠીક સંખ્યામાં પ્રતિ પાત્ર આસપાલેમ(ન) શ્રી ચંદ્રપ્રભ કા. પ્ર. શ્રી બુધિઆવ્યા હતા તેથી ગામ હળીમળી રહ્યું હતું. વરઘો સાગર સુરીભ: દિયર ગ્રામ વાસ્તવ્યા દેરાવાસીઓ તરફથી સવારમાં કાઢવામાં આવ્યો હતો તેમાં ૨ સં. ૧૫ (=૧૫૦૦) વ શ્રી શ્રીમાલ સા. સં. સ્થાનકવાસી ભાઈબહેનોએ ૫ણું સારી સંખ્યામાં ભાગ લીધો વન્ના ભા. ઝબાઈ પુત્ર સં. શ્રીવછ ભા. ગટી પુ, મેઘુ જગ હતા.' અર્ધી દેરાવાસી સાધુ મુનિરાજોને વિહાર ભાણેજ ને પંચાયણ શ્રેયાર્થે શ્રી વાસ (સુ)પૂજય પ્રતિમાં કરિતા પ્રતિતે પણ થોડા વખત માટે થાય છે. જ્યારે સ્થાનકવાસી સાધુ ખ્રિતા શ્રી ગુણસાગર સૂરિભિઃ તલાઝા નગરા એનાં ચાતુર્માસ લગભગ કાયમ હોય છે. બંનેમાં લગ્ન ૩ સં. ૧૫૧૫ વર્ષે માગ સુ ૧૦ ગુરૂ પુ. જ્ઞા. વ્યવહાર પૂર્વે થતો હતો તે દરેકના ઘેળ બંધાતાં અટ (અનુસંધાન પા. ૧૧)

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178