________________
૧૪૮ – જૈન યુગ -
તા. ૧૫-૩-૩૪.
== = કે મંદિર ઉપર કામચલાઉ ધ્વજાદંડ ઉતારી વિધિઓ તથા પુળ વતામ્બર જૈન શાસ્ત્રાનુસાર થતી હતી લેવો અને આગળના બે વખતના ધ્વજારોપણના સમયે અને કંઈ શંકા થતી તે વેતામ્બર મુનિઓ તથા યતિઓની સંવત ૧૮૮૯ અને ૧૯૮૪ માં થયેલી જરૂરી ધાર્મિક સલાહ લેવામાં આવતી હતી. વિધિ કરીને ન વજદંડ ચડાવવા કવેતાંબર જૈનેને
(૩૨) તાજેતરમાં આ બાબત ઘણી ગંભીર વલણ પરવાનગી આપવી.
લેતી જ્ય છે. સેવકની તરફેણમાં એકઝીબીટ “G” વાળે ૩. મંદિરની વ્યવસ્થા બાબતમાં
૧૯૩૨ જુલાઈ હુકમ થયે અને ઉપર વર્ણવ્યા પ્રમાણે વજ દંડ
ખસેડી લેવાની કૃત્ય થયા ઉપરાંત તામ્બર જૈનેની કમીટી બર(૨૯) ઘણા જુના કાળથી શ્રી કેશરીઆનાથજીનાં
ખાસ્ત કરી અને જૈનેતરની વધારે સંખ્યાવાલી નવી કમીટી તે મંદિરની વ્યવસ્થા “વેતામ્બર મૂર્તિપૂજક જૈનેને હસ્તક
મંદિરની વ્યવસ્થા માટે નીમવામાં આવી છે. ઉપરોકત ફરમાન હતી. ભૂતકાળમાં જ્યારે સેવકે યાત્રાળુઓને ત્રાસ આપતા
સ્પદ બતાવી આપે છે કે આગળના ઘણાં વર્ષો થયાં મંદિરની હતા ત્યારે તે વિષેની ફરીયાદ ઉદેપુરના જૈન સંધના અગ્રેસરોને
વ્યવસ્થા તાર જેનેના હસ્તક હતી. રાજ્યની નીમેલી કરવામાં આવતી હતી. સેવકોએ ઉદેપુરના જૈન સંધને
કમીટી પણ “વેતામ્બર જૈનોની બનેલી હતી. મંદિરમાં જુદી જુદી કરી આપેલ ઉપરોકત લખાણ પરથી પણ સ્પષ્ટ જણાય
રીતની પૂજા અને ધાર્મિક ક્રિયાઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે કે મંદિરની વ્યવસ્થા વેતામ્બર મર્તિપૂજક જૈને ના
વિધિ પ્રમાણે થાય છે. ટૂંકમાં દરેક બાબત સટ પુરવાર હાથમાં હતી. સંવત ૧૯૯૮ (૧૮૫૧-પર ઇ. સ.) સુધી '
કરી આપે છે કે તે મંદિર શ્વેતામ્બર જૈનેનું છે. અને તેથી મંદિરના ભંડારની ચાવી ઉદેપુરના નગરશેઠના હાથમાં
મંદિરની વ્યવસ્થાનું કાર્ય પૂર્વે જેમ હતું તેમ શ્વેતામ્બર રહેતી હતી જે તે સમય સુધી વેતામ્બર મર્તિપૂજક જૈન
સેનાની કમીટીને સેપી દેવું જોઇએ. કામના હતા. સંવત ૧૯૦૮ પછીથી ઉદેપુરના નગરશેડના સ્થાને સ્થાનકવાસી જૈન જ્ઞાતિના માણસો નિમાય છે. (૩૩) અમે આપ નામદારનાં ધ્યાન પર મુકીએ
છીએ કે આપશ્રીનાં રાજ્યમાં નાથદ્વારામાં આવેલું શ્રીનાથ(૩૦) તામ્બર મર્તિપૂજક કેમના નગરશેઠ
જીનાં મંદિર તરીકે ઓળખાતું હિંદુઓનું પવિત્ર યાત્રાનું અગત્યની બાબતમાં પોતાની કામના બીજા અગ્રેસરની
' ધામ છે. શ્રીનાથજીનું ઉત તીર્થ હિંદના વૈષ્ણવો માટે સલાહ લેતા અને તે પ્રમાણે વર્તતા. પણ સ્થાનકવાસી
સાથી પવિત્ર અને મુખ્ય તીર્થસ્થળ છે અને જેમ શ્રી નગરશેઠ તેમ કરવામાં નિષ્ફળ નિવડયા એટલે બીજા
| કેશરીઆનાથજીનું મંદિર શ્વેતાંબર જૈનોનું છે અને તેઓ એની સલાહ લીધા વગર પોતાની અંગત વલણ પ્રમાણે
એકલાજ તેની મિલકતોમાં હિત ધરાવે છે તેમ દિન
સાર રે મંદિરની વ્યવસ્થા કરવી શરૂ કરી, પરિણામે મંદિરની
વૈષ્ણવ સમાજ શ્રી કૃષ્ણ ભંડારને અર્પણ થયેલ તથા તેના વ્યવસ્થા શિથિલ બની અને મંદિરના સેવકેએ આગલ
કબજાની દરેક મિલકતમાં હિતસંબંધ ધરાવે છે. સદ્ગત જણાવ્યા પ્રમાણે મંદિરના ભઠોળની મોટી રકમોને ગેર
દિલકાયત શ્રી ગોવર્ધનલાલજીના એકના એક પુત્ર શ્રી ઉપયોગ કરો શરૂ કર્યો. જાહેર જનતાને મંદિરની
દામોદરલાલનાં કેટલાંક કન્યાને લીધે સમસ્ત વૈષ્ણવ વ્યવસ્થામાં અવિશ્વાસ ઉત્પન્ન થયે; ગેરવ્યવસ્થા તથા
સમાજે તેમના પરત્વે જબરી હીલચાલ કરી કે તેમને નાથ મંદિરના પટાના ગેર ઉપયોગની ફરીયાદ વારંવાર રાજયને દ્વારની ગાદી પર રિલકાયત તરીકે સ્થાપવા નહે', ને સમાજ કરવામાં આવતી પણ તે પર કંઇ ધ્યાન અપાયું ન હતું.
ઉદેપુર રાજ્યને અરજ કરી કે શ્રીનાથજીનાં મંદિરની અને રાયે સંવત્ ૧૯૩૪ (૧૮૭૮) માં રાજયની દેખરેખ
વ્યવસ્થા અને તેનાં માલ મિલ્કત હિંદના વૈ'ણોનું પ્રતિનીચે “વેતામ્બર જૈન જ્ઞાતિની એક કમિટી નીમી અને
નીધિત્વ ધરાવતી કમિટીને સોંપવાં. તાજેતરમાંજ હિંદના મહાવદ ૬] સંવત ૧૯૩૪ (૨૭ મી જાન્યુઆરી ૧૮૭૮).
વિવોના પ્રતિનીધિ તરિકે એક કેપ્યુટેશન વૈષ્ણવ સમાતથા માગસર વદ ૧૩) સંવત ૧૯૩૫ (૨૨ મી નવેમ્બર
જનાં શ્રીનાથજીનાં મંદિર પ્રત્યેનાં અસંતોષન કારણો ૧૮૭૮) નાં એ ફરમાનેથી જાહેર કર્યું હતું કે વ્યવસ્થા રાજ્યની દેખરેખ નીચે કમિટીને હસ્તગત કરવામાં આવી
દર્શાવવા આપ નામદારની હજુરમાં આવેલું અને તે ડેપ્યુ
ટેશનના મેમ્બરોને સાંભળીને આપ નામદારે પંદર અગ્રહતી. ઉકત ફરમાનમાં નિર્દિષ્ટ હતું કે અગાઉ વ્યવસ્થા
ગણ્ય વૈષ્ણ-જેમાં તેર મુંબઈ, અમદાવાદ, મદ્રાસ અને વેતામ્બર જેને હસ્તક હતી. આ સાથે લગાડેલ આંક H”, અને “I” અનુક્રમે તે ફરમાનેના તરજુમાની
ઉદેપુર રાજ્ય બહારના–ની કમિટી શ્રી નાથજીનાં મંદિરની નકલો છે.
વ્યવસ્થા પર નીમી છે. તેથી શ્રી કેશરીઆનાથજીનાં મંદિ
રની વ્યવસ્થા માટે એજ સિદ્ધાંતસર હિંદના “વેતાંબર (૩૧) રાજયની નિમેલી કમીટીએ વ્યવસ્થા કરવી જેની કમિટી નિમવા સવિનય નિવેદન કરીએ છીએ. હજુ સુધી ચાલુ રાખી હતી અને ત્યારે તેમાં સભાસદની શ્રી કેશરીઆનાથજીના મંદિરની બાબતમાં જુદે સિદ્ધાંત જગા ખાલી પડતી ત્યારે તે જગા થતા નથી પૂરવામાં અત્યાર કરવાનું કાંઈપણ શકય કારણે સંભવી શકે નહિ. આવતી હતી. ઉકત કમિટીનું કામ માત્ર સલાહ આપવાનું ઉપરોકત કૃત્યથી દુઃખ થતાં અમે નીચે જણાવેલ દાદ હતું અને પ્રત્યેક જરૂરી બાબતેની વ્યવસ્થા રાજ્યના હુકમથી મેળવવા અરજ કરીએ છીએ. “ જે નવી કમિટીને દેવસ્થાનહાંક્રમ મારફતે થતી હતી. છતાં પણ બધી ધાર્મિક મંદિરની વ્યવસ્થાનું કાર્ય સોંપવામાં આવ્યું છે તેમાં જેને