Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 128
________________ = તા. ૧૫-૬-૩૪, –જૈન યુગ– ૨૪૧ === જૈન શુભેચ્છક મંડળ-સાણંદ : ન (અનુસંધાન પૃષ્ઠ ર૪૦ પરથી) સંસ્થા સામે બકવાદ કરવો એ પોતાના મહેપર સ્વસ્તેિ ધુળ ના ઠરાવો. ' . ઉરાડવા જેવું છે. સુકૃત ભંડાર ફંડ નિમિ-તે પ્રત્યેક વ્યકિતએ ચાર આના આપવા જોઈએ. એટલી રકમ તે આ મંડળની મીટીંગ તા. ૩૧-૫-૩૪ માજા થશાખ મામુલી છે. એથી વધુ તે આપણે પાન બીડીના ખર્ચમાં વદ ત્રીજના રોજ રાતના નવ વાગે ડાકટર વર્ધમાન છે. વાપરીએ છીએ. વળી એમાંથી અધર રકમ તે ધાર્મિક શોના પ્રમુખપણ નીચે મળી જે મીટીંગમાં નીચેના કળણીમાં ખચાય છેજ્યારે બાકીની નિભાવને પ્રચાર ઠરાવ મુકાતા સર્વાનુમતે મંજુર થયા. અર્થે ખરચાવાની છે. આવી સંસ્થાનું એકાદ અધિવેશન આપણે જરૂર નોતરી શકીએ, એ દ્વારા જૈન સમાજમાં (૧) આ મંડળમાં વીસ મેમ્બરે સાણંદના છે અને જતિ પ્રસારી શકીએ તેમજ અહીં ને લગતાં કેટલાક પાંચ મેમ્બરે જેઓ સાણંદના વતની છે અને સમાપયેગી કાર્યો પણ હાથ ધરી શકીએ. પરસ્પરના હાલમાં મુંબઈ રહે છે જે મળી કુલ પચાસ સહકારથી સંગીન કાર્ય થઈ શકે. આજે આપણે સ્થાનિક મેમ્બર છે જે ગામના પ્રમાણમાં ઓછી સંખ્યા સમિતિની સ્થાપના કરીએ છીએ અને એમાં સૌ કોઈ ગણાય જેથી આ મંડળે બને તેટલા મેમ્બરો સાથ આપશે તેવી આશા છે. વધારવા યોગ્ય પ્રયત્ન કરવા. દરેક મેમ્બરે આપણી કોન્ફરન્સને થયેલ ઠરાવ : પ્રમુખશ્રીએ ઉપસંહાર કરતાં સમય ઘણે થયો અનુસાર ઓછામાં ઓછા ચાર આના વારીક હોવાથી ટૂંકમાં જણુવ્યું કે જે સંસ્થા સમાજની ઉન્નત્તિ સુકૃત ભંડાર ફંડમાં આપવા ઉપરાંત આ મંડ. થાય તેવા ઉપાયેની શોધ કરે છે એને માટે કર્યો જેન ળમાંના નીમાયેલા પાંચ સભ્યોની સમીતીએ સહાનુભૂતિ ન દાખવે? કોન્ફરન્સ અતિ મહત્વનું સ્થાન જૈન સમાજમાંથી મુક્ત ભંડાર ખાતે બને તેટલા ધરાવનારી સંસ્થા છે. આપણી શકિત અનુસાર દરેક પૈસા ઉઘરાવી કોન્ફરન્સને મોકલી આપવાને જાતની હાય કરવી એ આપણી ફરજ છે. એના ઠરાવને પોતાના બનતા પ્રયાસ કરવા. પ્રત્યેક સંઘ અમલ કરે તો આજે એનો આશય બર (૩) આ મંડળના પ્રમુખ તથા મંત્રી તરીકે ડોકટર આવે. હજુ પ્રચાર કાર્ય શું છે તેથી આપણે એમ વર્ધમાન ગુલાબચંદ એમ. બી. બી. એસને તથા લાગે છે કે કોન્ફરન્સનું કાર્ય ધીરૂં છે પણ જેમ નાણાની - સંધવી કેશવલાલ નાગજીભાઇને અનકમે ફરીવાર મદદ અને પ્રચાર માટે જહેમત લેનારા સેવંકા વધતાં પ્રમાનીમવામાં આવે છે.. ણમાં મળી આવશે તેમ કોન્ફરન્સ વિજયના પંથે ગતિ (૪) મુંબઈ ખાતે ભરાએલ શ્રી કોન્ફરન્સના ચઉદમાં કરશે એ નિ:સંશય વાત છે પછી તેઓશ્રી તરફથી સુકૃતઅધિવેશનમાં થયેલ ઠરાવોને આ મંડળ સ્વીકા ભંડારમાં ચાર આનાને બદલે પીઓ આપવામાં આવ્યું હત ને સુંદર રીતે પહેલ કરાઈ હતી. બીજા પણ સભ્યોએ રે છે, અને તેને યોગ્ય અમલ કરવા બનતા નામ નોંધાવ્યાં હતા. સામાજીક ભડકાની બુક મંડળ તરપ્રયાસ આ મંડળ કરશે એમ કરાવે છે. ફથી વહેચવામાં આવી હતી. સભા મોડેથી વિસર્જન (૫) આપણી અખિલ હોદ 'કાન્ફરન્સની પ્રાીક થઈ હતી. સમિતીમાં આ મંડળના મંત્રીશ્રી સંધવી કેશવલાલ ન.ગજીભાઈની અમદાવાદ જીલા ખાતે (૯) આ મંડળના સપ્રેમી અને ની:સ્વાર્થ કાર્ય કરે જે નીમણુક થઈ છે તેને આ મંડળ માન્ય રાખે નેતા તેમજ ખાનદાન કારભારી કુટુંબના છે તે સાથે વખતો વખતની તેઓની સેવા પષ્ય હરીભાઈ મંગળદાસ મહેતા કે જેઓ કોન્ફરન્સને તથા આ મંડળને અપે એમ અંગેની મેજીસ્ટ્રેટ કોર્ટમાં છેલ્લા છ વરસથી ઈચ્છે છે. નોકરીમાં હતા તેઓની બદલી થઈ આ મંડ(૬) આ મંડળની સાથે કેન્ફરન્સની પ્રતીક સમી ળથી છૂટા પડતા હોવાથી દીલગીરી જણાવે છે. તીની શાખા ઓફીસ ખોલવી અને બન્ને પરંતુ તે સાથે ભવિષ્યને સારો ચાન્સ મળવાના ઓફીસેના બોર્ડ બનાવી જાહેરમાં મુકવા. સબએ તેઓની બદલી ધોળકા પ્રાન્ત સબ (૭) ઓફીસના મકાનની વ્યવસ્થા માટે સંઘવી ડીવીઝનલ ઓફીસમાં ઉંચી ગ્રેડથી થતી કેશવલાલ નાગથભ ઈએ પોતાની દુકાનને મે હોવાથી આ મંડળ તે પ્રત્યે હર્ષ પ્રદર્શીત કરે વિના ભાડે આપવાની જે ઉદારતા બતાવી છે. છે અને તેઓની ગેરહાજરી છતાં વખત તે માટે આ મંડળ તેને સાભાર સ્વીકાર કરે છે. વખતની પિતાની સેવા આ મંડળને આપે (૮) સદરહુ મંડળની ટપાલ વિગેરે પ્રમુખશ્રી ડાકટર એમ ઈચ્છે છે. વર્ધમાન ગુલાબચંદના નામ ઉપર મોકલવા VARDHMAN G. SHAH. લાગતા વળગતાને સૂચના કરવામાં આવે છે. પ્રમુખ. M• B, , .

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178