Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 86
________________ ૧૯૦ -જૈન યુગ તા. ૧૫-૬-૩૪. સાવિત સર્વસિષa; સમજીતથિ નાથ! દાદઃ અમે કહીએ છીએ કે “કદાચ આ જનમમાં એને . " બદલે આ જન્મમાં તેમજ પરજન્મમાં તેને જવાબ न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ આપવો પડશે-એ કર્મનો અવિચલ સિદ્ધાંત છે. અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે સમાજમાં વિદ્રોહ જગાડ, અશાંતિ ફેલાવવી, કંસનાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક પનાં બીજ રોપવાં એ મહા ભયંકર પાપ છે” એ વાત પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પથફ સાવ સાચી છે છતાં એ પાપ કરનારા પોતાની પર એ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી. વાતને આવવા ન દેતાં સામાપર તે વાત નાખી દઈ -શ્રી સિદ્ધસેન વિવાર. * સેતાન ધર્મશાસ્ત્રનું શરણું પિતાના અપકૃત્યના સમર્થન માં લે' એવું કરે છે તે પણ આ કલિયુગની-પંચમ આરાની ખુબી છે. જેન યુગ. શેઠ અમૃતલાલભાઈએ ટુંકમાં બધાને માટે તા. ૧૫-૬-૩૪ શુક્રવાર. બરાબર જણાવી દીધું છે કે “ આપણુથી શાંતિ નહિ ફેલાવી શકાતી હોય તે માટે આપણે ખરા અંતઃકરણ જયવંતી કૉન્ફરન્સ ! પૂર્વક દિલગીર થઈએ, પણ આપણુથી અશાંતિ તે નજ ફેલાવી શકાય.’ કોન્ફરન્સ જયવંતી, સદા હૈ કૅન્ફરન્સ જયવંતી સમજુ વર્ગ સમાજમાં વસે છે; હવે બધાની આંખે જગજીવનમાં પ્રગતિ કરતી સંસ્થા ને વ્યકિત જન્મથકી બળવતી થઇને દાખવે નિજશક્તિ પાટા બંધાવવાના દિવસે વહી ગયા છે, લોકે વિચારતા પ્રેમમય અજબ સંઘભકિત– થઈ ગયા છે અને હિતાહિતને, સત્યાસત્યને કે સારા જેસ જમાવે સમાજ હિતમાં ભલે વિરોધ છાંટા નઠારાનો ખ્યાલ કરતા બન્યા છે એટલે કુસંપરૂપી પ્રતાપથી ઉડાડી નાંખે અંધેના પાટા જવાળામાં ઘી કે પેટ્રોલ છાંટતાં પણ તે જવાળા ઉગ્ર ચેતનાપુર બહુ વહેતી– વરૂપ પકડવાની નથી. મુંબઈ નગરીમાં ગત પ્રથમ વૈશાખ માસની સત- વિધી દૃષ્ટિવાળાઓને પણ કૅન્ફરન્સનાં કામમીના મંગલ દિને પ્રારંભી ત્રણ દિવસમાં સંધહિતનાં કાજમાં ભાગ લેવાનો અધિકાર છે એ વાતની કોઈની ૩૧ પ્રસ્તાવ પસાર કરી જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સનું કાફરસનું ના નથી. તેઓને પિતાને ત્યાં નેતરી અરસ્પરસના અધિવેશન નિર્વિદને સમાપ્ત થયું એ સમાજના ઇતિહાસ માં ચિરસ્મરણીય મહત્વને પ્રસંગ જળવાઈ રહેશે. વિચારોની આપલે કરવાને અનુકળ વાતાવરણ ઉત્પન્ન એ દશ્ય જેમણે નથી જોયું તેઓ એક મહાતક ભૂલ્યા કરવામાં અમુભાઈ શેઠે કંઈ કમીના કે મણ રાખી નહિ છે એમ કહી શકાશે. સંઘના માનની સારી મેદિની પણ વિધી તે વિધીજ નિવડયા અને લીધેલી મહેઉત્સાહના રંગથી રંગાયેલી એકઠી થઈ હતી, મંડપ નત ધારી તેટલી ફળી નહિ. છતાં તે મહેનત લેવા ભવ્ય અને વિશાળ હતે. સમાજહિતની જેને ધગશ હતી માટે અમુભાઈ શેઠને ધન્યવાદ ઘટે છે એ દીવા જેવી એવા અનેક આગેવાનોએ હાજરી આપી પ્રસ્તાવને ટકા આપી ભાષણેથી અને વિચારોથી સમાજના પ્રશ્રોના વાત તે વિરેાધી પક્ષે પણ સ્વીકારી લેવી જોઈએ. આ ઉકેલમાં સક્રિય ભાગ આપ્યો હતો. મહેનત ફળી હોત તે અમુભાઈ શેઠનું ભાષણ કંઈ જુદું તે પ્રથમ દિવસે સ્વાગત સમિતિના અધ્યક્ષ શેઠ સ્વરૂપ લેત પણ કાળને પરિપાક થયું નથી એટલે જે અમૃતલાલ કાલીદાસે પિતાનું જે ભાષણ આપ્યું હતું થયું સાન - થયું તે સારા માટે હશે એમ ધારી પ્રાપ્ત સ્થિતિથી તેમાં પિતાની કારકીર્દિ, સેવાભાવ, વિરોધ અને હૃદયે- સતોષ માનવો ઘટે છે ભેદ પ્રત્યે અણગમો, ડાં ચાબખારૂપ વચનો, એક્ય પ્રત્યે ભાવનાવાહી અપીલ જોવામાં આવે છે. તેમાં પ્રમુખ બાબુસાહેબ નવલખાજીનું ભાષણ વીરેજણાવેલ છે કે ચિત હતું. શ્રીમદ્ મહાવીર પ્રભુ આપણા છેલલા અને આસન્ન ઉપકારી તીર્થ કર તેમને વંદન કરી તેમના “જેણે જેણે સમાજના વિદ્રહને અને જવાળાઓને સતેજ રાખવાના પ્રયત્ન કર્યા હશે અને (જે જે, હજુ ચારિત્રમાંથી નીકળતે પ્રધાન સુર પકડી તે પ્રભુ ભવિષ્યમાં કરશે (મારા સુદ્ધાં), તેને તેને કદાચ આ સુધારક શિરોમણી' હતા એ સુંદર રીતે પુરવાર કરી જન્મમાં તે નહિ પણ પરલોકમાં તે પિતાનાં કને તેમનું ઉદાહરણ લઈ ધર્મ અને સમાજમાં દાખલ થયેલ જવાબ જરૂર આપજ પડશે.” ( અનુસ ધાત 14 ૧૯૨ પ૨)

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178