________________
૧૯૦
-જૈન યુગ
તા. ૧૫-૬-૩૪.
સાવિત સર્વસિષa; સમજીતથિ નાથ! દાદઃ અમે કહીએ છીએ કે “કદાચ આ જનમમાં એને
. " બદલે આ જન્મમાં તેમજ પરજન્મમાં તેને જવાબ न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
આપવો પડશે-એ કર્મનો અવિચલ સિદ્ધાંત છે. અર્થ:-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે
સમાજમાં વિદ્રોહ જગાડ, અશાંતિ ફેલાવવી, કંસનાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક પનાં બીજ રોપવાં એ મહા ભયંકર પાપ છે” એ વાત પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પથફ સાવ સાચી છે છતાં એ પાપ કરનારા પોતાની પર એ દૃષ્ટિમાં તારૂં દર્શન થતું નથી.
વાતને આવવા ન દેતાં સામાપર તે વાત નાખી દઈ -શ્રી સિદ્ધસેન વિવાર. * સેતાન ધર્મશાસ્ત્રનું શરણું પિતાના અપકૃત્યના સમર્થન
માં લે' એવું કરે છે તે પણ આ કલિયુગની-પંચમ આરાની ખુબી છે.
જેન યુગ.
શેઠ અમૃતલાલભાઈએ ટુંકમાં બધાને માટે તા. ૧૫-૬-૩૪
શુક્રવાર. બરાબર જણાવી દીધું છે કે “ આપણુથી શાંતિ નહિ
ફેલાવી શકાતી હોય તે માટે આપણે ખરા અંતઃકરણ જયવંતી કૉન્ફરન્સ !
પૂર્વક દિલગીર થઈએ, પણ આપણુથી અશાંતિ તે
નજ ફેલાવી શકાય.’ કોન્ફરન્સ જયવંતી, સદા હૈ કૅન્ફરન્સ જયવંતી
સમજુ વર્ગ સમાજમાં વસે છે; હવે બધાની આંખે જગજીવનમાં પ્રગતિ કરતી સંસ્થા ને વ્યકિત જન્મથકી બળવતી થઇને દાખવે નિજશક્તિ
પાટા બંધાવવાના દિવસે વહી ગયા છે, લોકે વિચારતા પ્રેમમય અજબ સંઘભકિત–
થઈ ગયા છે અને હિતાહિતને, સત્યાસત્યને કે સારા જેસ જમાવે સમાજ હિતમાં ભલે વિરોધ છાંટા
નઠારાનો ખ્યાલ કરતા બન્યા છે એટલે કુસંપરૂપી પ્રતાપથી ઉડાડી નાંખે અંધેના પાટા
જવાળામાં ઘી કે પેટ્રોલ છાંટતાં પણ તે જવાળા ઉગ્ર ચેતનાપુર બહુ વહેતી– વરૂપ પકડવાની નથી. મુંબઈ નગરીમાં ગત પ્રથમ વૈશાખ માસની સત- વિધી દૃષ્ટિવાળાઓને પણ કૅન્ફરન્સનાં કામમીના મંગલ દિને પ્રારંભી ત્રણ દિવસમાં સંધહિતનાં કાજમાં ભાગ લેવાનો અધિકાર છે એ વાતની કોઈની ૩૧ પ્રસ્તાવ પસાર કરી જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સનું
કાફરસનું ના નથી. તેઓને પિતાને ત્યાં નેતરી અરસ્પરસના અધિવેશન નિર્વિદને સમાપ્ત થયું એ સમાજના ઇતિહાસ માં ચિરસ્મરણીય મહત્વને પ્રસંગ જળવાઈ રહેશે. વિચારોની આપલે કરવાને અનુકળ વાતાવરણ ઉત્પન્ન એ દશ્ય જેમણે નથી જોયું તેઓ એક મહાતક ભૂલ્યા કરવામાં અમુભાઈ શેઠે કંઈ કમીના કે મણ રાખી નહિ છે એમ કહી શકાશે. સંઘના માનની સારી મેદિની પણ વિધી તે વિધીજ નિવડયા અને લીધેલી મહેઉત્સાહના રંગથી રંગાયેલી એકઠી થઈ હતી, મંડપ
નત ધારી તેટલી ફળી નહિ. છતાં તે મહેનત લેવા ભવ્ય અને વિશાળ હતે. સમાજહિતની જેને ધગશ હતી
માટે અમુભાઈ શેઠને ધન્યવાદ ઘટે છે એ દીવા જેવી એવા અનેક આગેવાનોએ હાજરી આપી પ્રસ્તાવને ટકા આપી ભાષણેથી અને વિચારોથી સમાજના પ્રશ્રોના વાત તે વિરેાધી પક્ષે પણ સ્વીકારી લેવી જોઈએ. આ ઉકેલમાં સક્રિય ભાગ આપ્યો હતો.
મહેનત ફળી હોત તે અમુભાઈ શેઠનું ભાષણ કંઈ જુદું તે પ્રથમ દિવસે સ્વાગત સમિતિના અધ્યક્ષ શેઠ
સ્વરૂપ લેત પણ કાળને પરિપાક થયું નથી એટલે જે અમૃતલાલ કાલીદાસે પિતાનું જે ભાષણ આપ્યું હતું થયું સાન -
થયું તે સારા માટે હશે એમ ધારી પ્રાપ્ત સ્થિતિથી તેમાં પિતાની કારકીર્દિ, સેવાભાવ, વિરોધ અને હૃદયે- સતોષ માનવો ઘટે છે ભેદ પ્રત્યે અણગમો, ડાં ચાબખારૂપ વચનો, એક્ય પ્રત્યે ભાવનાવાહી અપીલ જોવામાં આવે છે. તેમાં
પ્રમુખ બાબુસાહેબ નવલખાજીનું ભાષણ વીરેજણાવેલ છે કે
ચિત હતું. શ્રીમદ્ મહાવીર પ્રભુ આપણા છેલલા અને
આસન્ન ઉપકારી તીર્થ કર તેમને વંદન કરી તેમના “જેણે જેણે સમાજના વિદ્રહને અને જવાળાઓને સતેજ રાખવાના પ્રયત્ન કર્યા હશે અને (જે જે, હજુ
ચારિત્રમાંથી નીકળતે પ્રધાન સુર પકડી તે પ્રભુ ભવિષ્યમાં કરશે (મારા સુદ્ધાં), તેને તેને કદાચ આ
સુધારક શિરોમણી' હતા એ સુંદર રીતે પુરવાર કરી જન્મમાં તે નહિ પણ પરલોકમાં તે પિતાનાં કને તેમનું ઉદાહરણ લઈ ધર્મ અને સમાજમાં દાખલ થયેલ જવાબ જરૂર આપજ પડશે.”
( અનુસ ધાત 14 ૧૯૨ પ૨)