Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 62
________________ તા. ૧૫-૩-૩૪. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ છે, લેખકે પુરતકની શરૂઆતમાં આ ગ્રંથમાંના ચિત્રને પરિચય કરાવ્યો છે, જેથી વાંચનારને તેની ખુબીઓ અને આ પુસ્તક કે જેને છપાવતાં ત્રણ ઉપરાંત વર્ષો થયાં મલવતા સમજી શકાય. જૈન ભાઈઓ માટે આ પુસ્તક અને જેની કાગને ડોળે રાહ જોવાતી હતી તે બહાર પડી વસાવવા લાયક છે. ગયું છે. તેના સંબંધે જે ઉડતી નજરે અભિપ્રાયો આવેલા -સાંજ વર્તમાન ૨૨-૩-૩૪. પ્રાપ્ત થયા છે તે નીચે આપીએ છીએ તે પરથી પણ તેનું | (ઉડતી નજર કરનાર છે. K ) મૂલ્ય સમજાશે અને વાંચકો તુરત તેને મંગાવી લેશે. પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી-(જૈન પંડિત સાંજ વ7માન પ્રાચ્યવિદ્યા મંદિર, ઘીકાંટા, વડોદરા) “આવે અત્યુની જૈન સાહીત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મહાન ગ્રંથ પ્રકાશિત કરી જૈન ક. કે. સંસ્થાએ પિતાની કીતિને અધિક ઉજજવલ અને ચિરસ્થાયી વ્યાપક બનાવી લેખક: શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. એડવેકિટ હાઈકોર્ટ, મુંબઈ. પ્રકાશક-શ્રી. જૈન છે, એમ નિઃસ કેચ કહી શકાય. તથા આવા દળદાર મહાખેતાભર ઊં-કરન્સ ઓફીસ તરફથી શ્રી રણછોડલાલ રાયચંદ ભારત ગ્રંથને પણ ‘જીન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ લેખાઝવેરી અને શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી (મેલીસીટર વનાર લેખકના આ સાહસિક પરિશ્રમ માટે સહસ્ત્રશઃ ધન્યવાદ સ્થાનીક જનરશ્ન સેક્રેટરીએ. ૨૦ પાયધૂની, મુંબઈ, નં. ૩. આપ્યા સિવાય કેમ ચાલે? અનેક પ્રસિદ્ધ વિદ્વાન લેખકની કીંમત છ રૂપી આ. કૃતિમાંથી વિવેકપૂર્વક સાર તારવી વિશિષ્ટ શૈલીથી યોજાઆ દળદાર ઇતિહાસીક ગ્રંથમાં શ્રી મહાવીર સ્વામીના વેલી આ કૃતિ અનેક પ્રકારે ઉપયોગી અને વિદ્વાનોમાં આદરસમયથી સં. ૧૯૬૦ સુધીના પ્રવેતાંબર જૈનોના સાહિત્યનું પાત્ર થશે એમ મારું ધારવું છે. હાલ એજ તા. ૧૭–૩-૩૪. કાલકમબદ્ધ દિગ્દર્શન કરાવ્યું છે. આ ગ્રંથના પહેલા પ્રો. મંજુલાલ રણછોડલાલ મજમુદાર-M.A. JAIL B. વિભાગમાં જૈન ધર્મને ઉદય અને તેનું સ્થાન, આગમકાલ, ઘટયાળ વડેદરા) “ વિ. આપની સંસ્થાએ “જૈન સાહિત્ય " શ્રત સાહિત્ય ઉપલબ્ધ શ્રતસાહિત્ય વગેરે શ્રી મહાવીર પ્રત્યે અભ્યાસીઓનું ધ્યાન ખેંચાય તેવા પ્રકારનાં અનેક ઉપઅને આગમ સાહીત્યને લગતી હકીકતો રજુ કરવામાં આવી યોગી પ્રકાશને કર્યા છે તે બદલ એક અભ્યાસી તરીકે આપની છે. બીજા વિભાગમાં પ્રાકૃત સાહિત્યને મધ્યકાલ અને સંસ્થાને અભિનંદન આપું છું, અને આવાં અપ્રાપ્ય અથવા સંસ્કૃત સાહિત્યના ઉદય કાલમાં શરૂઆતના ઇતિહાસીક બનાવે, દુપ્રાય સાધનને એક સ્થળે ભેગાં કરી આપીને સંયોજક, ઉમારવાતી વાચક, પાલીતસુરી, સિદ્ધસેન યુગ, વિક્રમ સં. અમારી ઉપર ઉપકાર કર્યો છે. એક રીતે આવા આકર ગ્રંથે ૧ થી ૩૦૦ વિમલસરી, મથુરા , મથુરાસંધ, દગંબર અથવા વિમર્શ (leference) ગ્રંથ કાઈપણું ખાનગી વેતાંબર ભેદ, જૈન ન્યાયશારઅને પ્રથમ યુગ, ગુપ્ત અને વ્યક્તિ ભાગ્યે છપાવવાનું માથે લઈ શકે છે. શ્રીમતી કૅન્કવલભી સમય, હરીભદ્ર યુગ તથા ચાવડાના સમયની ઇતિહા- રસે તે દિશામાં પ્રવૃત્તિ કરીને, સાંપ્રદાયિક ઉપરાંત શુદ્ધ સાહસીક બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા વીભાગમાં ની સેવા સાધી છે એમ કહું તે વધારે પડતું નથી. વીગતસોલંકી વંશના મુલરાજથી કરણ અને સીદ્ધરાજ જયસીંહ, વાર અવલોકન, અવકાશે પુસ્તક જેને લખી શકીશું તે કુમારપાલ, મયુગ અને ચેથા વિભાગમાં ભાષા સાહિત્યના વિદિત થાય. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ જેવા વસાવી ઉદયની જૈન ઇતિહાસ સાથે સંબંધ ધરાવતી હકીકતે રજુ સાહિત્યસેવકે આવાં કાર્ય માટે સમય કાઢયો છે તે બદલ કરવામાં આવી છે. પાંચમ વિભાગ ભાષા સાહિત્યના મધ્ય તેમને પણ અભિનંદન ઘટે છે. તા. ૧૯-૨-૩૪, કાલ સબંધી છે તેમાં સેમસુંદર યુગમાં સાહિત્યની હીલચાલ પ્રાબલવન્તરાય કલ્યાણરાય ઠાકોર-(રાવપુરા, વડોદરા) ખરતર ગરછીયની ખાસ સેવા અને ગુજરાતી સાહિત્ય, ‘મારી પ્રવૃત્તિ અનું નવું દલદાર ફળ આજે મળતાં ઘણા વીકમની સોળમી સદીની ઇતિહાસીક ધટનાએ, સંપ્રદાયની આનંદ થાય છે. શ્રી પૂર્ણ ચંદ્ર નકારના સંગ્રહમાંની કેટલીક છિન્નભિન્નતા, તથા સેળમી સદીના ગુજરાતી સાહિત્ય સબંધી છબીઓ પ્રતિકૃતિઓ આદિ જોતાં હું એઓશ્રીને ઈ. સ. જાણવાજોગ અહેવાલે આપવામાં આવ્યા છે. દેરક યુગથી ૧૯૧૮માં કલકત્ત મળે એમના આથિ સોજન્યાદિથી રાફ થતા કા વિભાગમાં તિરવિજયસુરીનું વૃતાંત, શહેનશાહ પરિચિત છે અને એમના અમૃતા બેનમૂન સંગ્રહના અકબરના દરબારમાં રિવિન્યરિ અને બીજી કેટલીક ઈતિહા દર્શનથી પછી આખી રાત વિચારમાં પડી ગયેલા એ સર્વ. સીક વ્યક્તિઓ અને બનાવે, સતરમી સદીની સાહિત્યની હિલ- યાદ આવે છે. x x x ચાલ તથા સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય વિના દતિહાસીક વર્ગને અન્યમાં ૮મે જે વિશેષ અતિ ભાવ અને ઉવાગે સંમો રજુ કરવામાં આવ્યાં છે. છેલ્લા બે વિભાગે વર્તમાન ગુજઃ છે તેમાંના કહ-૫ ટકા વિષે હું એટલે તે અજાણું છું કે રાતી સાહિત્યના અભ્યાસંકાને ઉપયોગી થઈ પડે તેવા છે. તે વિશે અભિયાય બધીજ શકું નર્ટી. લેખકે આ ગ્રંથને અનુપમ બનાવવામાં સારી મહેનત કરી છે. પ્રસ્થાને કક્કાવારી મુચિઓ વિરતૃત આપવી તસ્દી લદ! તેમણે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાથી જૈન સાહિત્યની સેવા કરવા વાંચનારને ખૂબ સુગમતા કરી આપી છે તે માટે હમને સાથે ગુજરાતી સાહિત્યની પણું સારી સેવા કરી છે. મધ્ય- ધન્યવાદ, પ્રકાશક કરન્સ” મંત્રીઓને પણ દ્વારા ધન્યકાલીન હિંદના સાહિત્યના પરિચય માટે પણ આ ગ્રંથની વાત માંચાડશે. તા ૧-૨-૩૪. મદદ ઉપોગી થઈ પડે એમ છે. પુસ્તકમાં આપેલાં ચિત્રો [ જેમ જેમ બીજ અભિપ્રાય મળતા જશે તેમ તેમ પણું ધ્યાન ખેંચે છે. આમાંના ઘણુંખરા ચિત્રે અસાધારણુ સગવડે પ્રગટ કરવામાં આવશે.)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178