________________
Hegd. NB 1996.
તારનું સરનામું:-‘સિંઘ' 'HINDSANGHA' જૈન યુગ ખાસ વધારો
નવ તિમ્ |
જૈન યુગ.
છે.
May
The Jaina Unga.
દ
(શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર)
તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા એ.
છુટક નકલ દેઢ આનો.
તારીખ ૨૧ મી એપ્રિલ ૧૯૩૪.
અંક ૨૩. - નવુ ૩ જુ. |
વિષય સૂચિ ૧ પુસ્તક ભંડાર સબંધી નિયમન... તંત્રી પૃ. ૧૭૪ | ૪ માધવબાગ ખાતે મળનાર બેઠક ... ૫. ૧૭૬ ૨ જેન કામમાં એકતાની હાકલ ... ... , ૧૭૫ | ૫ જૈન યુવક પરિષદ્ ... ... , 19 ૩ કેન્ફરન્સ કરેલાં રચનાત્મક કાર્યો. સા. મા. ઘડીયાલી. | ૬ જેન વિગેરેને વિજ્ઞપ્તિ ...
---- ----- ---- Taaz ---- ====== = = === = પુસ્તક ભંડાર સંબંધી નિયમન. આવ્યો છે. એવા મોટા તથા નાના જ્ઞાનભંડાર અને લાય
બ્રેરીએ સ્થાપવાની ખાસ આવશ્યકતા છે અને જે જ્ઞાન
ભંડાર માલકીના તથા અમુક સાધુઓના છે તેને પણ દરેકને સામાજીક દ્રવ્યથી થયેલ ખાનગી થઈ પડતા પુસ્તક
માટે ખુલ્લા મુકવાને ખાસ જરૂર છે કે જેથી વિના ખર્ચે યા
ઓછા ખર્ચે એવા જ્ઞાનભંડારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ભંડાર સંબંધી નિયમન એ નામનો વિષય કરાવે ઘડવા
ઉપયોગમાં લઈ શકાય. નિમાયેલ સમિતિએ ૨૯-૩-૪ ના રોજ નકકી કરેલા વિષયો પૈકી એક છે અને તે સંબંધી રે ડાહ્યાભાઈ - પાટણના વીશેક ભંડાર છે કે જે સર્વેને એકત્રિત મોતીચંદ સેનાચાંદીવાલ બી. એ એલ એલ, બી વકીલ
મ ય એલ. આ વીલ કરી 'ફાયરપ્રુફ” મકાનમાં સાર્વજનિક ઉપયોગ માટે જાહેર ઓરપાડા પિતાને જે અભિપ્રાય લખી જણાવે છે તે ખાસ
મૂકવા માટે ૫. પ્રવર્તક શ્રીમાન કાન્તિવિજયજી, સાક્ષર વિચારણીય હવાથી નીચે આપીએ છીએ :–
મુનિશ્રી પુણ્ય વિજયજી, પૂ. શ્રી વિજયવલ્લભ સૂરિ આદિના
પ્રયાસ ઘણાં વર્ષોથી ચાલુ છે. શ્રાવક સંઘે તે સર્વે “આ બાબતમાં અત્યાર અગાઉ થઈ ગયેલ કોન્ફરન્સમાં એક નિબંધ વાંચવાનો તથા મોકલી આપવાને માટે
ભંડારને સંભાળી રાખ્યા અને તેની ટીપ તથા વિશેષ વિચાર થયેલા તે નિબંધ તે વખતે મોકલી શકાય નહિ
સાચવણી માટે અથાગ મહેનત પૂ પ્ર. કાન્તિવજયાદિએ તેમજ તે અત્યારે મારી પાસે નથી, પરંતુ તેને સાર એ
લીધેલી છે. હવે સમય આવી લાગે છે કે તે સર્વે છે કે આપણા મોટા મોટા શહેરોમાં અને ગામોમાં સાર્વ.
સંધના ભંડાર સુંદર ભવ્ય મકાનમાં એકત્રિત થઇ આખા જનિક ધારણ અને નિયમે ઉપર આપણા ઉપાશ્રય વગે
ભારતની કીર્તિમાં ઉજવળતા અપે. કેમાં જ્ઞાન ભંડારો કાઢવા અને તે જૈન તેમજ બીજા લોકોના
વળી એક બંધુના એવા વિચાર છે કે ખાનગી ભંડાર ઉપગને માટે ખુલ્લા રાખવા અને તેમને પણ પુસ્તકે
થતા અટકે તે ઘણું દ્રવ્ય ખર્ચાતું' બચી જાય છે. જે કંઈ આપવા તથા તે બાબતના નિયમો ઘડવા તથા સાહિત્યની પુસ્તક સાધુ સાધ્વીશ્રીને જરૂરી જણાય તે શ્રીસ થે ખરીદવું દષ્ટિએ અભ્યાસ કરનારા જૈન તેમજ અજૈન સાક્ષરો વગે
અને તેને તેને ઉપગ ત્યાં તેમને કરવા દે પછી તે રેને તે પુસ્તક આપવા તથા તે જ્ઞાન ભંડારા સાવજનિક ગામને છોડી બીજે વિહાર કરે ત્યારે તે પુસ્તક શ્રી સંઘને માલકીના ગણવા તથા તેને અંગે એક વ્યવસ્થાપક કમિટી
સેડી દેવું કે જે બીજી સાધુ સાધ્વીશ્રી ત્યાં પધારે ત્યારે નીમવી જોઈએ અને તેવા જ્ઞાનભંડાર જુદે જુદે ઠેકાણે
તેને ઉપયોગી હોય તો તેઓ તેને લાભ લઇ શકે. આ રીતે કાઢવા અને તેની એક પ્રકારની એસેસિયેશન સ્થાપવી બનતાં પુસ્તકને પરિગ્રહ જશે પુસ્તકાદિને એક ગામથી જેથી તેમાં વધારાનાં પુસ્તકા એક બીજ ભંડારોમાં આપવાં બીજે ગામ લઈ જવાની મહેનત અને રેલ્વે આદિનાર અપાવવા તથા તેવા જ્ઞાનભંડારો દ્વારા અને મારકતે તે તે બચશ-દરેક ગામે શ્રી સંધના સાર્વજનિક ભંડાર થનાં જીલ્લાના જુદા જુદા શહેરો અને ગામોમાં નાના પાયા
- ત્યાં ચાતુર્માસ કરતા સાધુ સાધ્વીને બીજે સ્થળેથી પુરૂંકા ઉપર લાયબ્રેરીએ જ્ઞાનભંડારો સ્થાપવા. એવા જ્ઞાન ભંડાર
મંગાવવા નહિ પડે ને તે ભંડાર કામે આવશે અને નાની લાયબ્રેરીએ મારા હસ્તક સુરત જીલ્લામાં કેટ
આમ અનેક સુચનાઓ છે તે ધ્યાનમાં રાખી આવતું લેક ઠેકાણે સ્થાપવામાં આવેલ છે અને નાના નાના જ્ઞાન. અધિવેશન યોગ્ય ઠરાવ ધડી પાસ કરશે. ભંડારો એકત્ર કરી એક મોટો જ્ઞાનભંડાર બનાવવામાં
તંત્રી.