________________
ર૫૯ અથ શ્રી ચરાજા લખેલો ગુણાવલી રાણીને પત્ર,
સ્વસ્તિ શ્રી મરૂદેવીના જી; પુત્રને કરૂં રે પ્રણામ; જેહથી મનવંછિત ફલ્યાં છે, ઊપગારી ગુણધામાં છે ગુણવંતી રાણી વાંચજો લેખ ઊદાર. ૧ સ્વસ્તિ શ્રી આભાપુરે છે, સર્વે ઉપમા ધીર પટરાણીય ગુણુવલી જી, સજજન ગુણે ગંભીર. ૫ ગુગ છે ૨ શ્રી વિમલાપુર નયરથી જ, લખિત ચંદ નરિક હિત આશિરવાદ વાંચજો જી, મનમાં ધરીય આનંદ, એ ગુરુ છે ૩ છે આહીં કુશલ લેમ છે જ, નાભીનંદન સુપસાય; જમાં જસ કિરતી ઘણી જી, સુર નર સેવે છે પાય. ગુ. જા તુમચા ક્ષેમકુશલ તણું , કાગલ લખજો સદાય, મલવું જે પરદેશમાં છે, તે તે કાલથી રે થાય. ગુરુ છે પ સમાચાર એક પ્રીછ જીમેહન ગુણ મણિમાલ, ઈહાં તે સૂરજકુંડથી જી, પ્રગટી છે મંગલમાલ. ગુદ તેહની હર્ષ વધાઈને છે, રાણી એ જાણજો લેખ; જે મનમાં કાંહીં પ્રેમ હોય તે, હર્ષજે કાગલ દેખ. ગુરુ છેતુમ સજજન ગુણ સાંભરે છે, ક્ષિણ ક્ષિણમાં સવાર; પણ તે દિન નવિ વીસરે છે, કણેરની કાંબ બે ચાર. ગુરુ
૮ | જાણું નહીં મુઝ પ્રીતડી છે, થઈ તું સામૂને આધીન, તે વાતું સંભારતાં જ, મન પામ્યું છે જે દીન. + ગુરુ + ૯ છે પણ શું તું કરે કામિની છે, શું કહિયે તુઝને નાર સ્ત્રી હવે નહિં કોઈની છે, એમ બેલેછે સંસાર. ગુરુ છે ૧૦ સૂતા વેચે કંતને જી, હણે વાળને ઠારા બિયે બિલાડીની આંખથી જી, એહવી નારી નિઠાર,