________________
૩૦૨
પ્રમાણે:-એક ( સુસુસાર કે॰ ) પાડાના જેવા મત્સ્ય હોય છે, તે બીજા ( મચ્છુ કે ) નાના પ્રકારના જે બીજા માછલાં
.
દીઠામાં આવે છે તે, ત્રીજા ( કચ્છવ કે ) કચ્છપ એ જીવને લોકમાં કાચબાના નામે આલખે છે; ચાથા ( ગાહા કે॰) એ જીવે સમુદ્રમાં તેમજ મીડ્ડા પાણીના તલાવ પ્રમુ ખમાં પણ થાય છે; એ જીવ તંતુ આકારે હાય છે, ને અતિ વાન હોય છે; પાણીમાં એનું એટલું ઘેર ય છે કે, તે હાથીને પણ ઘસડી જાય છે; અને લાકમાં ઝુ અને નામે આલખે છે; ( મગર કેં૦ ) મકર એટલે મગર મત્સ્ય એ ( આઇ ૬૦ ) આદિ શબ્દે કરી બીન પણ તે જચારી કે. ) જલચર જીવ ઘણા પ્રકારના છે. મ જલચર પંચ દ્રા તિર્યંચ જીવના ભેદ કહ્યા.
(
હવે સ્થલચર જીવેાના ભેદ કહે છે. ચઉપય ઉરપરિપ્પા, યપરિસપ્પા ય થલયરા તિવિદ્ધા, ગા સમ્પ નઉલ પભુહા, બેધબ્બા તે સમાસે. ૨૦
અર્થ:- ધયરા તિવિહા કે ) સ્થલચર જીવે ત્રણ પ્રકરના છે; તે આઃ-એક (ચઉપય કે॰ ) ચતુષ્પદ એટલે ચાર પગવાલા સર્વ પ્રકારના પશુઓ જાણી લેવા બીન ( ઉરપરિસપ્પા કે ) ઉરપરિસર્પ એવા ઉદરથી ચાલે છે. એની નાઞ પ્રમુખ ઘણી જાતિ હૈાય છે, ( ય કે ) વલી ત્રીજા ( ભુયપરિસપ્પા કે ) ભુજપર સર્પ એ જીવે ભુજાવડે ચાલે છે. તે નાલિયા પ્રમુખ જાણી લેવા, એ ઉપર કહ્યા જે ત્રણ પ્રકારના રથલ ચર જીવે તે અનુક્રમે ૮ ગે
.