Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar
View full book text
________________
ચાર વીકથાનાં નામ.
૧ સ્ત્રી કથા. ૨ ભજન કથા. ૩દેસ કથા. ૪ રાજ કથા.
પાંચ સમવાયના નામ,
૧ કાલ વાદી. ૨ સ્વભાવ વાદી. ૩ નિયત વાદી. ૪ પૂર્વત તે કર્મવાદી. ૫ પુરૂષાકાર તે ઉધમ વાદી. ધર્મમાં અંતરાય કરનારા તેર કાઠીયાનાં નામ,
૧ આલસ. ૨ મેહ. અવરણ વાદળેલ. ૪ અહ
કાર આણવું. ૫ ક્રોધ કરે. ૬ પ્રમાદ કરે. ૭ કૃપણતા. ૮ ગુરૂ ભય. ૯ શેક રાખવા. ૧૦ અજ્ઞાન. ૧૧ અથીરતા. ૧૨ કુતુહલ જોવા. ૧૩ તીવ્રવિષયાભિલાખ.
પાંચ પ્રકારે મીથ્યાત્વનાં નામ.
૧ અંજી રહીક તે જે પિતાની મતિમાં આવ્યું તે સાચું ૨ અનભી ગ્રહિક તે સર્વ ધર્મ સારા છે એવી બુદ્ધિ. ૩ આભિનિદેશ તે જાણી બૂજીને જુઠું બોલવું. ૪ સંશયિક તે સિદ્ધાંત વિચાર વિશે સંદેહ રાખવા. ૫ અનાગિકતે અજાણપણે કાંઈ સમજે નહીં. અથવા એકેંદ્રિયાદિક સર્વ જીવને એમિથ્યાત્વછે.

Page Navigation
1 ... 270 271 272 273 274 275