________________
૩૦૩
--
કેરુ ) ગાઇપ્રમુખ તે ચતુષ્પદ્, ( સખ કે॰ ) સર્પપ્રમુખ તે ઉરઃ પરિસર્પ તથા ( નઉલપમુહા કે॰ ) નાલિયાપ્રમુખ તે ભુજપરિસર્પ એ ( સમાસેણ કે॰ )સંક્ષેપમાÄ કરી ( બેાધવ્વા ( કે॰ ) જાણી લેવા. એ સ્થલચર જીવેાના ભેદ કહ્યા. હવે ખેચર વેાના ભેદ કહે છેઃખયરા રામયાખી, ચન્મયપખીય પાયડા ચેવ; નરલોગાએ ખાદ્ધિ, સમુર્ગીપખી વિયય પખી, ૨૧ અર્થઃ-( ખયરા કે ) ખેચર જીવે તે આકાશનેવિષે વિચરનારા જે પક્ષીઓ તે બે પ્રકારના છે: એક (રામય૫ખી કે૦) રામજ પક્ષીએ, એટલે જેઆના પક્ષેા રામસંયુક્ત હોય છે, જેવા કે શુક, હંસ, તથા સાર સાર્દિક પક્ષીઓ તેમજ પારેવાં, કાગડા, ચકલાં, પોપટ પ્રમુખ એની પાંખ માવાલાની હાય છે, તે ( ય કે॰) બીજા (ચમ્મુય૫ખી કે૦ ) ચનજપક્ષીના ( પાયડા કે ) જેઓની પાંખા ચામડાના જેવી હોય છે તેને ચર્મ`ખી કહીયે. જેવા કે, ચામાચીડિયા, તથા વડવાગુલ ( ચૈત્ર કે॰ ) નિશ્ર્ચલાકમાં પ્રસિદ્ધ છે. અને ( નરલાગાએ બાહિ કે ) મનુષ્ય લોકની માહેર ( સમુર્ગીપખી કે ) સમુગ્ધ પક્ષીએ, તથા ( વિયયપુખી કે૦) વિતત ૫ખીઆ હાય છે.
હવે ઉપર ત્રણ પ્રકારના જે તિર્યંચ જીવા કથા, તે એકેકના વલી એ બે ભેદ જી રીતે કહે છેઃ--- સન્થે જલ થલ ખયરા, સમુચ્છિમા ગમ્ભયા દુહા હુંતિ; કમ્માકન્સંગ ભૂમિ, અંતર દીવા મહુસ્સા ય. ૨૨