________________
૫
હવે ગાથાના ઉત્તરાર્દુમાં પંચદ્રી મનુષ્યના ભેદ્ર કહે હેઃ- કમ્માકર્મીંગ ભૂમિ ૐ) કર્મ ભૂમિમાં ઉત્પન્ન થએલા, અકમઁભૂમિમાં ઉત્પન્ન થએલા થએલા તથા ( અતર દીવા મહુસાય કે॰ ) અંતર દ્વીમાં ઉત્પન્ન થએલા એ ત્રણ પ્રકારના મનુષ્ય હાય છે, તેમાં કૃષિવાણિયાદિક કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ કહિયે, તે ભૂમિને વિષે જે મનુષ્ય ઉત્પન્ન થાય છે, તે કર્મભૂતિજ કહેવાય છે, તે કનૈભૂમિએ અઢી દ્વીપમાં પંદર છે. અને જેમાં કૃષીવાણિજ્યાદિકને નથી એવી અકર્મ ભૂમિએ ત્રીશ છે, તથા અંતર દ્વીપ છપ્પન્ન છે, એ પ્રમાણે મનુષ્યના પિતાલીશ ભેદ કહ્યા તેની સાથે એ અંતર દ્વીપના પુત્ર ભેદ્ર મેલવતાં ૧૦૧ ભેદ થાય તેને પાસા અને અપર્યાપ્ત એ બે પ્રકારે ગણીયે, તેવારે ૨૦૨ ભેદ થાય. તથા વલી અહિજ ગર્ભજ મનુષ્યનાં મલ, સૂત્ર, શ્લેષ્મ પ્રમુખ ચાદ થાનકને વિષે ઉપજે તેને સમૂહિંમ મનુષ્ય કહિયે તે સમૂòિમ મનુષ્ય સર્વ અધુરી પા પ્રિયે જ મરણ પામે છે માટે એ અપામાજ હાય તેથી એના ૧૦૧ ભેદ પૂર્વાક્ત ૨૦૨ સાથે મેલવતાં ૩૦૩ ભેદ મનુષ્યના થાય. એ રીતે મનુષ્ય પચેદ્રીના ભેદ કહ્યા.
છે.
હવે ચાર નકાયના દેવાના ભેદ કહે છે;~~ હૃસહૃા ભવાહિઈ, અવિઠ્ઠા વાણુ મ ́તરા હુતિ; જોઈસિયા પંચવિદ્ગા, દુવિઠ્ઠા વેમાણિ દેવા. ૨૩ અર્થઃભવનપતિ, વ્યંતર, ચૈાતિષ્ક તથા વૈમાનિક, એ ચાર પ્રકારના જેદેવ છે, તેમાંના ( હૃસહા ભવણા