Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar
View full book text
________________
૨૯
અથ કષાય જીતવા વિશે સદ્ ઉપદેશ.
( છંદ સવૈયા એકત્રીશા ) જેમન ચાહે કષાય જીતવા, તો કહું તે કર તરત ઉપાય; ઘણું મહાત્મા મુક્તિ હિતા, જેથી તે સુણજે ચિતલાય; ક્રોધ કહાડવા ક્ષમ્યા ધરજે, હરજે માન ધરી નરમાઈ; થશે સરળ તો માયા જાશે, લેભ જશે સંતોશે ભાઇ. રાગ જીત વૈરાગ્ય ધરીને, મિત્ર કરીને દેશ નિવાર; ટાળ વિકે મેહ, કામને ચીઅસૂચી મનમાં ધાર. છે દેખી અન્યને સુખી સર્વદા, ખુશીથતાં કહ્યું મત્સર જાય; સાધુપણે સંય જે પાલે, સલવિણ તે દૂર પલાય. છે મન તન વચન રહેવલી વાસ્યાં, ધારે ગુણિત્રણ ધરિધ્યાન; આલસને ઉધમથીકહાડી,વિરતપણે અવિરતી આણ. વદે ટેકરસિ તો સહુપાશિ, પરમતત્વ નિચે કરી જાણ સયગુરૂવાણી ભવિપ્રાણી, માનિશમન અમૃતરશે ખાણ.
અથ કુગુરૂ વિષે.
દેહરા. શ્યામ વાદ સહેલી થકી, કથન ધર્મનું જેહ, મર્મ ન જાણે છેતરે, છળ કરી કુગુરૂ તેહ. ૧૫ જમવું જુઓં મિષ્ટને, ગાન તાન ગુલતાન; ન્ય નિક્ષેપા શું લહે, મનમાં રહે મસ્તાન. જરા નથી જૈનની રીત એ, વાંચે શાસ્ત્ર વિચાર; શીખ સુણાવે અવરને, કુમતી નિજ ઘર સાર. 3

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275