Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧ [ ૩૯-૪૦]. સગર-ચક્રવર્તી અને ૬૦ હજાર રાજકુમારોનો વૈરાગ્ય * * (જીવને ધર્મમાં મદદ કરે તે સાચો મિત્ર) આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ થયા; તેમના પુત્ર ભરત પહેલા ચક્રવર્તી થયા; ત્યારબાદ બીજા તીર્થકર અજિતનાથ થયા; ને પછી સગર” નામના બીજા ચક્રવર્તી થયા. તેમની આ વાત છે. તે સગર ચક્રવર્તી પૂર્વભવે વિદેહક્ષેત્રમાં જયસેન નામના રાજા હતા; તેને પોતાના બે પુત્રો ઉપર ઘણો જ સ્નેહ હતો; તેમાંથી એક પુત્રનું મરણ થતાં તે રાજા શોકથી મૂછિત થઈ ગયા; ને પછી શરીરને દુઃખનું જ ઘર સમજીને જન્મ-મરણથી છૂટવા માટે દીક્ષા લઈને મુનિ થયા; તેમના સાળા મહારૂતે પણ તેમની સાથે દીક્ષા લીધી; બીજા હજારો રાજાઓ દીક્ષા લઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 85