Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 195
________________ કરાયેલી જયાદેવી નમસ્કાર કરનારાની શાન્તિને કરે છે. તે શાન્તિનાથ ભગવાનને મારા નમસ્કાર થાઓ. / ૧૫ / “ઇતિ પૂર્વસૂરિદર્શિત, મંત્રપદ વિદર્ભિતઃ સ્તવઃ શાન્ત ! સલિલાદિ ભયવિનાશી, શાત્યાદિકર" ભક્તિમતાં II૧૬II આ પ્રમાણે પૂર્વસૂરિઓએ બતાવેલા મંત્રવાચી પદોથી રચાયેલું એવું શાન્તિનાથ ભગવાનનું આ સ્તવન પાણી વગેરેના ભયોને વિનાશ કરનારું અને ભક્તિવાળા જીવોની શાન્તિ આદિને કરનારું છે. જે ૧૬ | “પદ્મન" પઠતિ સદા, ધૃણોતિ ભાવસતિ વા યથાયોગી સ હિ શાંતિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવશ્વ II ૧૭ II જે મનુષ્ય આ લઘુશાન્તિસ્તવનને હંમેશાં સાંભળે છે. અથવા યથાયોગ્ય રીતે ચિંતવે છે. તે મનુષ્ય, તથા આ લઘુશાન્તિસ્તવનના કર્તા શ્રીમાનદેવસૂરિજી મહારાજા (જલ્દી જલ્દી) શાન્તિપદને પામો. // ૧૭ છે. “ઉપસગર સર્ચ ચાન્તિ, છિદ્યન્ત વિજ્ઞવલ્લય* મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે II ૧૮ જિનેશ્વર ભગવાનની પૂજા કરાય છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિપ્નોની વેલડીઓ છેદાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. // ૧૮ || “સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાન સર્વશમણાં, જેને જ્યતિ શાસનમ્. ૧૯ II સર્વમંગલોમાં મંગલભૂત એવું, સર્વકલ્યાણોનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન, એવું જૈન શાસન જયવંતું વર્તે છે. તે ૧૯ || ૧ પૂર્વસૂરિદર્શિત = પૂર્વના આચાર્યોએ બતાવેલ. ૨ મંત્રપદવિદર્ભિત = મંત્રવારી પદોથી રચાયેલ. ૩ સલિલાદિભયવિનાશી = પાણી વગેરેના ભયોનો વિનાશ કરનારું ૪ શાત્યાદિકર = શાન્તિ આદિને કરનારું એનં =આ. ૬ શાન્તિપદયાયાત્ = શાન્તિના સ્થાનને પામો. ૭ વિજ્ઞવલ્લયઃ = વિનોની વેલડીઓ. ૮ પ્રસન્નતામતિ = પ્રસન્નતાને પામે છે. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252