Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 11
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - * જેમણે પૂર્વે છપાવી હોય તેમની પાસેથી લઈ લેવી...કામ પૂર્ણ થયે પરત કરવી... * જિનાલય-ઉપાશ્રયમાં મુકેલી ચોપડીઓ વાપરવાનો આગ્રહ રાખવો * એક ચોક્કસ કાર્યકર અથવા સંસ્થા નીમવી જ્યાંથી આવા પુસ્તકો પ્રાપ્ત થાય અને કામ પૂર્ણ થયા બાદ પરત મોકલાવી શકાય. આવું સુંદર કાર્ય હર્ષદભાઈ ભીમાણી(અમદાવાદ-નવરંગપુરા) વાળા તથા ધરણેન્દ્રભાઈ (કરુણા ટ્રસ્ટસુરત) કરી રહ્યા છે. તેમનો સંપર્ક સાધવાથી અથવા શ્રી બાબુલાલ સરેમલજી બેડાવાળા (સાબરમતી) નો સંપર્ક કરવાથી આવા અનેક પુસ્તકો પ્રાપ્ત થશે અને બિનજરૂરી છાપકામનો અંત થશે.... આ એક એવો નિયમ બનાવવા જેવો છે કે કોઈપણ સાધુભગવંતને કે શ્રાવકોને પુસ્તક છપાવવું હોય તો તેમના સમુદાયના ગચ્છાધિપતિનો પત્ર આવશ્યક છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75