Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran
View full book text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 1 શાસનરક્ષાના ચમકતા સિતારા તીર્થરક્ષક ગુરુભગવંતો ક્રમ નામ તીર્થનુ નામ વિશેષ કાર્ય (1) પૂ. વલ્લભદત્ત વિ. મ. શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ જિનાલયમાં દારૂના જૈન તીર્થ - મેડતા રોડ અડ્ડા હતા...દારૂડિયા ને દુર કરી પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો. (2) પૂ.આ. નેમિ સુ.મ. શ્રી શત્રુંજય તીર્થ મુડકા વેરા તથા દાદાગીરી શ્રી કદમ્બગિરિ તીર્થ થી બચાવ્યું. હાલ પૂ.મુ. વિરાગસાગરજી મ.પણ શત્રુંજય તીર્થરક્ષાનું કાર્ય કરી રહ્યા છે. (3) પૂ.આ. નેમિ સૂમ. કાપરડાજી તીર્થ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (4) પૂ. ધર્મસાગરજી મ. નાગેશ્વર પાશ્વનાથ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (5) (A) પૂ.આ. હિમાચલ સૂ.મ. મેવાડ દેશ ના સ્થાનક-તેરાપંથીના (B)પૂ.આ.જિતેન્દ્ર સૂ.મ. હજારો જિનાલયો અતિક્રમણ થી બચાવ્યા (6) (A)પૂ. આ. સાગરાનંદ સુ.મ. અંતરીક્ષ તીર્થ દિગંબરોના અતિક્રમણ | (B)પૂ. પં. ચંદ્રશેખર વિ. મ. થી બચાવ્યું. (7) પૂ. કપૂર વિ.મ. આગરા તીથી દિગંબરોના અતિક્રમણ થી બચાવ્યું. (8) પૂ. પં. વીરરત્ન વિ. મ. મક્ષી તીર્થ દિગંબરોના અતિક્રમણ થી બચાવ્યું. (9) પૂ.આ. હિમાંશુ સૂ.મ. ગિરનાર તીર્થ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (10) પૂ.આ.વિજ્યાનંદ સુ.મ. પંજાબદેશના સ્થાનકવાસીઓના જિનાલયો અતિક્રમણ થી બચાવ્યા.

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75