Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran
View full book text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 4 કાય જ્ઞાન ક્ષેત્રે ક્રમ નામ વિશેષ (1) પૂ.પં.કાંતિ વિ.મ. પાટણ આદિ જ્ઞાન ભંડાર પૂ.પં.ચતુર વિ.મ. વ્યવસ્થિત કર્યા (2) પૂ.પં. પુણ્ય વિ.મ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા+વિશેષ સંશોધનો (3) પૂ.પં. કલ્યાણ વિ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા+વિશેષ સંશોધનો (4) પૂ.મુ.જંબૂવિ.મ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા, સ્કેનીંગ કરાવ્યું તથા અનેક ગ્રંથોના સંશોધનો કર્યા. (5) પૂ. ત્રિપુટી મ. ઈતિહાસ ક્ષેત્રે અનુમોદનીય કાર્ય (6) પૂ.મુ. જ્ઞાનસુંદરજી મ. ઈતિહાસ ક્ષેત્રે અનુમોદનીય કાર્ય +સ્થાનકવાસી આદિનું ખંડન (7) પૂ. આત્મારામજી મ. શાસન સુરક્ષા માટે અનેક સાહિત્ય સર્જન (8) પૂ.આ.શીલચંદ્ર સૂમ. સતત સંશોધન રત ગુરુભગવંત (9) પૂ. આ. ધર્મધુરંધર સૂ.મ. અનેક સંશોધન (10) પૂ. આ. પ્રદ્યુમ્ન સુ.મ. અનેક સંપાદનો (11) પૂ.આ. રત્નસુંદર સુ.મ. લોકોપયોગી અનેક સાહિત્ય (12) પૂ. આ. સાગરજી મ. 45 આગમનું સંપાદન (13) પૂ. મુનિચંદ્રસૂ.મ. અનેક સંશોધનો (14) પૂ.સા. ચંદનબાલાશ્રીજી મ. અનેક ગ્રંથોના સંપાદન અને શુદ્ધીકરણ

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75