Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 43
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ભણે. વળી પોતે ઈચ્છે તેમ વહીવટ કરે. આ અંગે ચોખ્ખું બંધારણ હોવું જોઈએ કે ગુરુ ભગવંતો કહે ત્યાં જ ટ્રસ્ટીઓએ પૈસા આપવા. સંઘ ના ધણી ગુરુભગવંતો છે.ટ્રસ્ટીઓ નથી. આવી જ વ્યવસ્થા વર્તમાનમાં મોહનખેડા તીર્થમાં છે, જેના દ્વારા આજે અબજોના કાર્યો થાય છે. કારણ કે તીર્થ પર પૈસા પર વર્ચસ્વ સંપૂર્ણપણે ગુરુભગવંતો નું જ છે. આવી જ વ્યવસ્થાની આપણે ત્યાં જરૂરત છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75