________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ભણે. વળી પોતે ઈચ્છે તેમ વહીવટ કરે. આ અંગે ચોખ્ખું બંધારણ હોવું જોઈએ કે ગુરુ ભગવંતો કહે ત્યાં જ ટ્રસ્ટીઓએ પૈસા આપવા. સંઘ ના ધણી ગુરુભગવંતો છે.ટ્રસ્ટીઓ નથી. આવી જ વ્યવસ્થા વર્તમાનમાં મોહનખેડા તીર્થમાં છે, જેના દ્વારા આજે અબજોના કાર્યો થાય છે. કારણ કે તીર્થ પર પૈસા પર વર્ચસ્વ સંપૂર્ણપણે ગુરુભગવંતો નું જ છે. આવી જ વ્યવસ્થાની આપણે ત્યાં જરૂરત છે.