Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 53
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - છે.હવે નવટૂંક માં ખાલી પડેલી દેરીમાં 1 પત્થર મૂકી સિંદુર ચડવાનું ચાલુ કરશે તો? દિગંબરો એ પાલિતાણા ઉપર હમણાં 3-3 વિશાળ મૂર્તિઓ મૂકી દીધી. આપણે જોતા જ રહી ગયા. જ્યાં સુધી દર્શન પણ કરનાર હોય ત્યાં સુધી પ્રતિમાજી ન લેવા. પૂજાના નામ પર હો...હા..મચાવી ડર બતાવી ભગવાન લઈ લેવા તે મોટી ભૂલ છે. વિચાર કરવા જેવો છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75