Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 51
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કોપી કરાવવી અને કોર્ટમાં પણ કેસ મારફતે દાખલ કરી દેવી, જેથી પ્રફ રહે કે આ જગ્યાએ મંદિર હતું. નાનું હતું કે દેરી હતી, અજૈનોએ અતિક્રમણ કર્યું છે. આવા કઈ નક્કર પગલા લઈશું તો જ આપણે હવે ગિરિરાજની વર્તમાન પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશે. નહિતર ગિરનારની જેમ જ જોતા જોતા ગિરિરાજ આપણા હાથમાંથી ચાલ્યો જશે. આ માટે પાલિતાણામાં બિરાજમાન ગુરુભગવંતો એ ધ્યાન આપવું આવશ્યક છે, તો ભાવનગર ના યુવાનો પણ ખુબ જ જાગૃત છે. પૂ. આ. વિમલસાગરસૂરિજી મ., પૂ.આ. અજયસાગરસૂરિજી મ. આ અંગે ધ્યાન આપી રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75