SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કોપી કરાવવી અને કોર્ટમાં પણ કેસ મારફતે દાખલ કરી દેવી, જેથી પ્રફ રહે કે આ જગ્યાએ મંદિર હતું. નાનું હતું કે દેરી હતી, અજૈનોએ અતિક્રમણ કર્યું છે. આવા કઈ નક્કર પગલા લઈશું તો જ આપણે હવે ગિરિરાજની વર્તમાન પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશે. નહિતર ગિરનારની જેમ જ જોતા જોતા ગિરિરાજ આપણા હાથમાંથી ચાલ્યો જશે. આ માટે પાલિતાણામાં બિરાજમાન ગુરુભગવંતો એ ધ્યાન આપવું આવશ્યક છે, તો ભાવનગર ના યુવાનો પણ ખુબ જ જાગૃત છે. પૂ. આ. વિમલસાગરસૂરિજી મ., પૂ.આ. અજયસાગરસૂરિજી મ. આ અંગે ધ્યાન આપી રહ્યા છે.
SR No.036511
Book TitleJain Shasanna Vicharniya Prashno
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherMission Jainatva Jagaran
Publication Year2019
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy