Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 49
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ત્યોહારો નો જાહેર વિરોધ કરવો નહી. આવા ત્યોહારોમાં તો મુસ્લિમો પણ શુભ કામનાઓ આપતા હોય છે ત્યારે જૈનો દ્વારા આ ત્યોહારોનો થતો વિરોધ સામાજિક એકતાનું નાશ કરે છે. પછી આ લોકો તો આપણા ત્યોહારોમાં અનેક જાતની અડચણો ઉભી કરે તો નવાઈ ન પામતા.વળી આ કારણથી આપણે ખુદ જ અર્જન સમાજને જૈન વિરોધી બનાવી રહ્યા છીએ.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75