________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ત્યોહારો નો જાહેર વિરોધ કરવો નહી. આવા ત્યોહારોમાં તો મુસ્લિમો પણ શુભ કામનાઓ આપતા હોય છે ત્યારે જૈનો દ્વારા આ ત્યોહારોનો થતો વિરોધ સામાજિક એકતાનું નાશ કરે છે. પછી આ લોકો તો આપણા ત્યોહારોમાં અનેક જાતની અડચણો ઉભી કરે તો નવાઈ ન પામતા.વળી આ કારણથી આપણે ખુદ જ અર્જન સમાજને જૈન વિરોધી બનાવી રહ્યા છીએ.