________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - છે.હવે નવટૂંક માં ખાલી પડેલી દેરીમાં 1 પત્થર મૂકી સિંદુર ચડવાનું ચાલુ કરશે તો? દિગંબરો એ પાલિતાણા ઉપર હમણાં 3-3 વિશાળ મૂર્તિઓ મૂકી દીધી. આપણે જોતા જ રહી ગયા. જ્યાં સુધી દર્શન પણ કરનાર હોય ત્યાં સુધી પ્રતિમાજી ન લેવા. પૂજાના નામ પર હો...હા..મચાવી ડર બતાવી ભગવાન લઈ લેવા તે મોટી ભૂલ છે. વિચાર કરવા જેવો છે.