Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 18
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - પૂર્ણ કબજે જોવા મળે. તો વળી આપણા ટ્રસ્ટીઓને આવવાની જોવાની ફુરસદ પણ ક્યાં હોય છે? વળી પ્રતિમાજી-આભૂષણો ની ચોરી નો પણ ભય.. આપણા પૂર્વજોએ કોઈ પણ તીર્થ ગામ બહાર બનાવ્યા હોય તેવો ઉલ્લેખ મળે છે ખરો? એક પણ એવા પ્રસિદ્ધ તીર્થો છે ખરા? શંખેશ્વર-નાગેશ્વર-અજાહરા-તંભન પાટણ આદિ અનેક તીર્થો ગામની વચ્ચો વચ્ચ જ જોવા મળે છે. જૈનો ભલે જતા રહે પણ ગામ હોય વસ્તી હોય તો તીર્થો નું રક્ષણ થાય...માટે વિચાર કરી હાઈવે પર તીર્થો બનાવવાનું માંડી વાળવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75