Book Title: Jain Shasanna Vicharniya Prashno
Author(s): Bhushan Shah
Publisher: Mission Jainatva Jagaran

View full book text
Previous | Next

Page 29
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - જ મુનિઓ ભેગા થાય. આવું જ કંઈ સાધ્વીજી ભગવંતો માટે પણ વિચારી શકાય અને અમલમાં પણ મુકાય. આવી સુંદર ટીમ તૈયાર થતા જૈનશાસનની કાયાપલટ થઈ જશે. નાના સાધુભગવંતો સમુદાયની અંદર રહ્યા વગર પોતાની શક્તિ નો ઉપયોગ જૈન શાસન માટે કરશે. આપસમાં જે વિખવાદો છે તે દૂર થશે અને જૈન ધર્મનો જયજયકાર થશે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75